અમદાવાદઃ બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવ્યાં છે, તેઓએ અમદાવાદ બાદ સુરતમાં હાજરી આપી છે અમદાવાદના વટવામાં દેવકીનંદન મહારાજની કથાના મંચ પરથી બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને સંબોધન કર્યું હતુ. બાબાએ અહીં હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બન્યું છે, હવે મથુરામાં પણ આપણા ભગવાનને બેસાડવાના છે.
બાબાએ હિન્દુઓને એક થઇને કામ કરવા આહ્વવાન કર્યું છે, બાબાએ કહ્યું જો હિન્દુઓ જાગૃત નહીં થાય તો રામકથા અને ભાગવત સપ્તાહ બંધ થઇ જશે, તમારે જાગૃત થવાની જરૂર છે. બાબાએ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ પણ કરી છે. તેમની સભામાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉપસ્થિત રહ્યાં હતા.
બાબા આજથી 10 દિવસ માટે અમદાવાદ, સુરત અને રાજકોટની મુલાકાત કરશે અને દિવ્ય દરબાર લગાવશે, જો કે તેમનો વિરોધ પણ થઇ રહ્યો છે, કેટલાક લોકોએ તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવા બદલ પોલીસ કેસ કરવાની માંગ કરી છે.
भव्य दिव्य स्वागत पूज्य सरकार का गुजरात की पावन धरा पर….अपार जनमानस…. pic.twitter.com/B1sSt5RlpA
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) May 25, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં, બે દિવસીય દરબારમાં આવશે હજારો ભક્તો- Gujarat Post | 2023-05-28 13:03:53
હવામાન વિભાગની આગાહી, અમદાવાદ સહિત આ શહેરોમાં પડશે કમોસમી વરસાદ | 2023-05-27 08:59:39
સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો બીજો દિવસ, ખાટું શ્યામ મંદિરમાં દર્શનનો કાર્યક્રમ રદ્દ- Gujarat Post | 2023-05-27 12:31:22
સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સામેલ થવા મોટી સંખ્યામાં ઉમટ્યાં ભક્તો- Gujarat Post | 2023-05-26 12:24:50
સુરતમાં સાયબર વિભાગની ટીમના દરોડા, 1.41 કરોડની રોકડ મળી- Gujarat Post | 2023-05-25 11:50:37
અમદાવાદ, સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ- Gujarat Post | 2023-05-24 15:56:03