ગાંધીનગરઃ ગુજરાતમાં વાવાઝોડાથી ખેડૂતો પાયમાલ થઇ ગયા છે હજારો એકર જમીનોમાં કેરી, ચીકુ સહિતનો પાક નિષ્ફળ ગયો છે. સરકારે ખેડૂતોને વળતર આપવા સર્વેની કામગીરી શરૂ કરાવી છે ત્યારે બાગાયતી ખેતીમાં 100 ટકા નુકસાની ભોગવનાર ખેડૂતને હેક્ટર દીઠ 6 લાખ રૂપિયાની સહાયની માંગ કરાઇ છે જ્યારે સામાન્ય ખેતીમાં હેક્ટર દીઠ 72 હજાર રૂપિયાના વળતરની માંગ કરી છે. માનવ અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ રામે ગુજરાત સરકાર પાસે આ માંગ કરી છે.
તૌકતે વાવાઝોડાથી સૌરાષ્ટ્રના ઉના, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ખેતીને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેતીનો સફાયો થઇ ગયો છે. આ વર્ષનું વાવાઝોડું ભયાનક હોવાથી ઘણી જગ્યાએ આંબા, નાળિયેરી સહિતના ઝાડ પણ ઉખડી ગયા છે જેથી સરકારે પણ ખેડૂતોને દુર્દશા જોતા તેમને ઝડપથી મદદ કરવી જોઇએ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
ક્ષત્રિય આંદોલન સામે સરકારનું કડક વલણ, કાળા વાવટા બતાવીને નેતાઓનો વિરોધ કરનારાઓ પર થશે કાર્યવાહી- Gujarat Post | 2024-04-18 08:51:38
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00