અમદાવાદઃ પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલા હવે આપણી વચ્ચે રહ્યાં નથી, 90 વર્ષની ઉંમરે તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે, તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાતા તેમને 21 મેના દિવસે એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જો કે તેમના પુત્રએ કહ્યું હતુ તે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ડોક્ટરોના મતે બેજાન દારૂવાલાને ફેફસામાં ઇન્ફેક્શન હતુ, જેથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમનું મોત કોરોનાને કારણે નથી થયું.
બેજાન દારૂવાલાના લાખો ચાહકો તેમના જવાથી દુખી છે, જ્યોતિષ અને વાસ્તુથી લઇને હવામાન અને રાજનીતિને લગતી તેમની અનેક આગાહીઓ સાચી પડી હતી, નેતાઓ પણ દારૂવાલા પાસેથી જ્યોતિષ જોવડાવવા જતા હતા. તેમના જવાથી ગુજરાતને એક મોટો ફટકો પડ્યો છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11