Tue,16 April 2024,7:05 pm
Print
header

ઉગ્રવાદીઓએ 7 ટ્રકોને લગાવી દીધી આગ, આસામમાં પાંચ ટ્રક ડ્રાઈવરો સળગી ગયા

ગુવાહાટી: આસામના દિમા હસાઓ જિલ્લાના દિયુંગબ્રા પાસે ગઈકાલે રાત્રે સંદિગ્ધ ઉગ્રવાદીઓએ 7 ટ્રકોને આગ ચાંપી દીધી હતી.જેમા પાંચ ટ્રક ચાલકો દાઝી જતા તેમના મોત થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિમા હસાઓના ઉમરાંગસો-લંકા રોડ પર ડિસમાઓ ગામ નજીક ઉગ્રવાદીઓએ 7 ટ્રકોને આગ ચાંપી દીધી હતી. ઉગ્રવાદીઓએ અનેક રાઉન્ડ ફાયર પણ કર્યુ હતુ,  પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે.

આસામ પોલીસે જણાવ્યું છે કે હુમલા પાછળ શંકાસ્પદ DNLA ઉગ્રવાદી જૂથોનો હાથ હોઇ શકે છે. એસપીએ જણાવ્યું કે આસામ રાઇફલ્સની મદદથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch