અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ધમાકેદાર રીતે ચૂંટણીઓ લડવાની તૈયારીઓ આરંભીને ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે. આજે અમદાવાદ આવેલા અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને કારણે જ ગુજરાતની જનતા પરેશાન થઇ રહી હોવાનું કહીને વિરોધીઓ ને જવાબ આપ્યો છે, અરવિંદે કહ્યું કે ગુજરાતના 6 કરોડ લોકો જાતે જ નક્કી કરશે કે હવેનું ગુજરાત મોડલ શું હશે, અગાઉ તમારી પાસે કોઇ વિકલ્પ ન હતો પરંતુ હવે આમ આદમી પાર્ટી તમારી સાથે છે.
આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્યને મુદ્દો બનાવીને રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. જેનાથી હવે પીએમ મોદીના હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાં ભાજપ માટે મોટી ચિંતા ઉભી થવાની છે, આજની કેજરીવાલની મુલાકાત જોતા લાગી રહ્યું છે કે જનતા પણ તેમને સપોર્ટ કરશે. લોકોમાં ઉત્સાહ છે અને આપના કાર્યકર્તાઓ પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
રાજકોટ: ક્ષત્રિય આંદોલનના પાર્ટ 2નો આવતીકાલથી પ્રારંભ, ભાજપ વિરુદ્ધ કરશે પ્રચાર | 2024-04-23 17:58:17
સુરતઃ નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર – Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા પાંચ લોકોને મળી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં અનોખી | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે! બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51