વડોદરાઃ આમ આદમી પાર્ટીના વાયદાઓ ભાજપની ચિંતા વધારી રહ્યાં છે, રાજ્યમાં જે આદિવાસી બેઠકો પર ભાજપની નજર છે તે બેઠકો પર હવે અરવિંદ કેજરીવાલે મહેનત શરૂ કરી દીધી છે, આજે વડોદરામાં આપના સંયોજક કેજરીવાલે આદિવાસી સમાજ માટે મોટા વાયદાઓ કર્યા છે, સાથે જ તેમને વેપારીઓને પણ વાયદા કર્યાં છે, ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમને કહ્યું કે આ લોકો વેપારીઓને ડરાવી રહ્યાં છે, મારી બેઠકમાં જે વેપારીઓ આવી રહ્યાં છે તેમને ધમકીઓ આપી રહ્યાં છે. હું કોઇ આતંકવાદી નથી પરંતુ શરીફ વ્યક્તિ છું અને આ લોકો મને મળવા આવે તેમાં કંઇ ખોટું નથી.
કેજરીવાલે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ-કોંગ્રેસનું ઇલુ ઇલુ ખતમ થવાનું છે અને ગુજરાત વિધાનસભામાં આપ બાજી મારવાની છે. આપે એક પછી સમાજના લોકોને પોતાના તરફ કરવા વાયદાઓ આપવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાતને વધુ એક ગેરંટી
- આદિવાસીઓનું શોષણ નહીં થવા દઇએ
- આદિવાસી સમાજ માટે સંવિધાનના 5 શિડ્યૂલ લાગુ કરીશું
- ગ્રામ સભાની મંજૂરી વિના સરકાર એક્શન નહીં લઈ શકે
- ટ્રાઈબલ એડવાઈઝરી કમિટીના ચેરમેન આદિવાસી જ હશે
- આદિવાસીઓને કાસ્ટ સર્ટિફિકેટ સરળતાથી મળશે
- જેમની પાસે ઘર નથી તેમને ઘર આપીશું, પાક્કા રસ્તા બનાવીશું
- આદિવાસી ગામડાઓમાં એક સારી સ્કૂલ બનાવીશું
- આદિવાસીઓ માટે દરેક ગામમાં ગાવ ક્લિનિક બનશે
- આદિવાસી વિસ્તારોમાં સ્પેશિયાલીટી હોસ્પિટલ બનશે
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજકોટ: ક્ષત્રિય આંદોલનના પાર્ટ 2નો આવતીકાલથી પ્રારંભ, ભાજપ વિરુદ્ધ કરશે પ્રચાર | 2024-04-23 17:58:17
સુરતઃ નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર – Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા પાંચ લોકોને મળી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં અનોખી | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે! બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51
વડોદરા લોકસભા વિવાદ, વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી | 2024-03-23 10:59:10
પહેલા ખુલ્લો વિરોધ, હવે ગુમનામ પોસ્ટર્સ, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન સામે વધી રહ્યો છે આક્રોશ | 2024-03-21 09:25:08
પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post | 2024-03-20 11:01:31
ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું | 2024-03-19 10:52:53
વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post | 2024-03-16 11:33:43