રક્ષાબંધનના દિવસે જ ભયાનક અકસ્માત
એક જ પરિવારના 3 સહિત 6 લોકોનાં મોત
પરિવારોમાં છવાયો માતમ
આણંદઃ રક્ષાબંધનના દિવસે જ એક ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોનાં મોત થઇ ગયા છે, આણંદના સોજીત્રા નજીક થયેલા ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના જીવ ગયા છે. અહી કાર, બાઈક અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. ડાલી ચોકડી પાસે થયેલા આ અકસ્માતમાં 6 લોકોના ત્યાં જ મોત થઇ ગયા છે, મૃતકોમાં 4 સોજીત્રાના અને 2 બોરીયાવીના લોકો હતા, જેમાં 3 મૃતકો એક જ પરિવારના હતા.
શું દારૂના નશામાં હતો કેતન પઢીયાર ?
અક્સ્માત સર્જનાર કાર ચાલક કેતન પઢીયાર MLA પુનમ પરમારનો જમાઈનું હોવાની ચર્ચાં
કોંગ્રેસના ધારાસભ્ય છે પુનમ પરમાર
અકસ્માતને પગલે લોકો અહીં ભેગા થઇ ગયા હતા અને કેટલાક ઘાયલોને હોસ્પિટલ ખસેડાવામાં આવ્યાં છે, પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે, હાલમાં મૃતકોના પરિવારનોને આ અકસ્માતની જાણ કરાઇ છે, રક્ષાબંધના દિવસે જ પરિવારનો પર આભ તૂટી પડ્યું છે.
મૃતકોના નામ
જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી- સોજીત્રા
વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી- સોજીત્રા
જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી- સોજીત્રા
યાશિનભાઈ મંમદભાઈ વ્હોરા- સોજીત્રા
સંદિપભાઈ ઠાકોરભાઈ ઓડ- બોરીયાવી
યોગેશકુમાર રાજુભાઈ ઓડ -બોરીયાવી
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01
જવાહર ચાવડાનું ભાજપમાં ભવિષ્ય ખતરામાં ! શું તેઓ કોંગ્રેસમાં પાછા જઇ શકે છે ? Gujarat Post | 2024-03-26 10:12:55