મુંબઇઃ દેશ આજે કોરોના નામની મહામારી સામે લડી રહ્યો છે, 20 લોકોનાં મોત થઇ ગયા છે અને 900 કરતા વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, દેશની જનતાને આજે મદદની જરૂર છે, વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે કે પીએમ રિલિફ ફંડમાં તમે દાન આપીને દેશને મદદરૂપ થાઓ, તેના કલાકોમાં જ સુપર સ્ટાર અક્ષયકુમારે 25 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. આ રકમનો ઉપયોગ કોરોના સામે લડવા કરવામાં આવશે, હોસ્પિટલોમાં સુવિધાઓ વધારાશે અને જનતાને આ રકમમાંથી મદદ કરાશે.
કરોડો રૂપિયાનો એડવાન્સ ટેક્સ પે કરનાર અક્ષયે કોરોના સામેની લડાઇમાં ભાગીદારી કરીને ફરીથી તેની દેશભક્તિ બતાવી છે, તેને કહ્યું કે આવા સમયે લોકોની જિંદગી બચાવવા જેટલું કરીએ તેટલું ઓછું છે, તમામ લોકોએ આજે દેશ સાથે ઉભા રહેવું જોઇએ. અક્ષય કુમાર પહેલા પણ મુશ્કેલીના સમયે દેશ સાથે ઉભા રહ્યાં છે.
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34