અમદાવાદઃ કોરોનાની આ કપરી સ્થિતીમાં આજે ફાર્માસિસ્ટ પણ 24 કલાક ખડેપગે કામ કરી રહ્યાં છે, કોરોનાના દર્દીઓની દવાઓથી માંડીને અન્ય જરૂરિયાત ફાર્માસિસ્ટ પુરી કરી રહ્યાં છે. તેઓ પણ કોરોના વોરિયર્સ છે અને તેમનું પણ સન્માન આજે સમાજમાં વધી રહ્યું છે. 25 સપ્ટેમ્બરે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે છે, જેની ઉજવણી અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં થઇ હતી.
ઉજવણીમાં અનેક ફાર્માસિસ્ટ ભાઇઓ અને બહેનો જોડાયા હતા, આ સ્ટાફ પણ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની સાથે ઉભો છે અને કોરોના સહિતની બિમારીઓમાં દર્દીઓને જરૂરિયાત મુજબ સિરપ, ઇન્જેક્શન, ટેબ્લેટ સહિતની વસ્તુઓ પુરી પાડી રહ્યો છે, કોરોનાની મહામારીમાં ફાર્માસિસ્ટ પણ આજે દર્દીઓની સાથે છે. તેઓ પણ આજે સમાજને મદદરૂપ થઇને પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે.
ત્યારે જનતાને પણ અપીલ છે કે છેલ્લા 7 મહિનાથી દર્દીઓની સેવા કરી રહેલા ફાર્માસિસ્ટને પણ સહયોગ કરીને તેમને મદદરૂપ બનજો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12