વંદેમાતરમ ક્રોસવિન્ડ સોસાયટીમાં ઉત્સાહ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી
અમદાવાદઃ દેશભરમાં આજે બાપ્પાએ વિદાય લીધી છે, 10 દિવસની સ્થાપના બાદ લાખો ભક્તોએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું છે. કોરોનાને કારણે આ વર્ષે મર્યાદિત સંખ્યામાં ભગવાનનું સ્થાપન અને વિસર્જન કરવા સરકારી આદેશ હતા, જેને લઇને ઓછી સંખ્યામાં શક્ય હોય તો ઘરમાં કે સોસાયટીમાં ભક્તોએ બાપ્પાને વિદાય આપી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં બાપ્પાની ધામધૂમથી વિદાય અપાઇ છે.
અમદાવાદમાં પણ ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કરાયું છે ગોતામાં આવેલી વંદેમાતરમ ક્રોસવિન્ડ સોસાયટીમાં ભક્તોએ બાપાને વિદાય આપી છે મોટી સંખ્યામાં ભાઇઓ, બહેનો અને બાળકોએ ગણપતિ વિસર્જન કર્યું છે. 56 ભોગ ધરાવીને ગણપતિજીની પૂજા અર્ચના કરાઇ હતી બાદમાં તેમની વિદાય આપવામાં આવી હતી, ભક્તોએ આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29