અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનાં 108 કેસ પોઝિટિવ છે, જેમાં એકલા અમદાવાદમાં 45 કેસ નોંધાયા છે અને 5 લોકોનાં મોત થઇ ગયા છે, જેને લઇને શહેરની સ્થિતી ચિંતાજનક બની રહી છે, કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને તમામ પ્રકારના ખાનગી વાહનો પર આજે રાત્રે 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
જો કે જીવન જરૂરિયાતની વસ્તુઓ લઇને જતા વાહનોને છૂટ આપવામાં આવશે, અને જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.નોંધનિય છે કે લોકો હજુ પણ કામ વગર બહાર નીકળીને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે, જેથી પોલીસ હવે કડક કાર્યવાહી કરશે. અમારી પણ તમને અપીલ છે કે તમે જરૂરી કામ વગર બહાર ના નીકળશો. ઘરમાં રહો... સુરક્ષિત રહો...
ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે | 2024-04-20 11:57:16
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
હવે મત એ જ શસ્ર, રાજપૂતો કાળા વાવટા પર પ્રતિબંધ બાદ કેસળિયો ધ્વજ બતાવીને ભાજપનો વિરોધ કરશે | 2024-04-20 07:46:56
ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યાં મહાકાય વાસુકી નાગના અવશેષો- Gujarat Post | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31