Sat,20 April 2024,1:06 pm
Print
header

અમદાવાદના મણિનગરમાં સ્વ.દિલીપકુમારની શ્રદ્ધાંજલી સભા યોજાઇ

મણિનગર ના ધ થર્ડ આઈ યોગ સેન્ટરના સંચાલકોએ આપી શ્રદ્ધાંજલી

દિલીપકુમારના હમશકલે પણ આપી શ્રદ્ધાંજલી

અમદાવાદઃ બોલીવૂડના લીજેન્ડ સુપર સ્ટાર દિલીપકુમારની વસમી વિદાયથી તેમના કરોડો ચાહકોએ તેમને ભાવભીની અંજલિ આપીને અલવિદા કહ્યું છે, તેમના ચાહકો દુખી છે અને તેમની ખોટ પુરી શકાય તેમ નથી. જો કે આ મહાન અભિનેતા કાયમ તેમના શાનદાર અભિનયથી સૌ કોઇના દિલમાં હંમેશા રહેશે.

મણિનગર ના ધ થર્ડ આઈ યોગ સેન્ટરમા યોગીઓએ પ્રાર્થના સભા કરીને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના અદાકારીને યાદ કરીને તેમના અવિસ્મરણીય યોગદાનને યાદ કર્યું છે. અહીં દિલીપ કુમારના ડુપ્લીકેટ કલાકારે પણ શ્રદ્ધાંજલી આપી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch