Thu,25 April 2024,10:08 am
Print
header

AAP નેતા ઈસુદાન ગઢવીના પ્રહાર, રૂપાણી સરકારની બેદરકારીથી અનેક લોકોના મોત થઇ ગયા

અમદાવાદઃ કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં અનાથ બનેલા બાળકો માટે રૂપાણી સરકારે વિશેષ સહાય સ્કીમ શરૂ કરી હતી. પરંતુ ત્રણ મહિનામાં જ આ યોજના બંધ કરી દેવાની જાહેરાત કરાઈ છે. જો કે આ અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાં જ રૂપાણી સરકાર સામે આમ આદમીએ પ્રહાર કર્યાં છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ રૂપાણી સરકાર પર ચાબખા માર્યાં છે.

ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું, કોરોના કાળની બેદરકારીઓની વિજય રૂપાણી સરકારની પોલ ખુલી રહી છે. ભ્રષ્ટ ભાજપ ગુજરાત સરકારની બેદરકારીઓને લીધી અનેક લોકો કોરોના મહામારીમાં મૃત્યું પામ્યા છે અને સરકાર આ આંકડા છુપાવવામાં વ્યસ્ત છે પરંતુ તેનાથી વધુ દુઃખની વાત એ છે કે મૃતકોના સ્વજનોને આ ભ્રષ્ટાચારના ભોગ બનવું પડી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch