વલસાડઃ એસીબીએ ટ્રેપ કરીને વધુ એક સરકારી કર્મચારીને ઝડપી લીધા છે. જે.આર.ગામીત, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી પોલીસ સ્ટેશને ડીકોયર કરી છે.
અનિલ રણછોડભાઇ કાનાણી, ઉ.વ 34, હોદ્દો- જુનિયર ક્લાર્ક, વર્ગ-3, નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી, વલસાડને 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે.
ગુનાનું સ્થળ: વલસાડમાં આશિષ બિલ્ડીંગમા આવેલ ત્રીજા માળે નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીની ગેલેરીમાં
આધારભૂત માહિતી મળેલી કે, નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારી- કર્મચારીઓ લીકર પરમીટ કાઢી આપવાના અવેજ પેટે રૂપિયા 5 હજારથી 10 હજારની લાંચ લે છે. જે હકિકતની ખરાઇ કરવા લાંચના ડિકોય છટકાનું આયોજન કરેલ. જે લાંચના ડિકોય વખતે સહકાર આપનારનો સહકાર મેળવી, લીકર પરમીટ કાઢવા માટે સહકાર આપનારે અરજી કરેલી. આ લીકર પરમીટ કાઢી આપવાના અવેજ પેટે આરોપીએ સહકાર આપનાર સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.10 હજારની માંગ કરી હતી. જે લાંચની રકમ લેતા આરોપી ઝડપાઇ ગયા છે.
ડીકોય કરનાર અધિકારી: જે.આર.ગામીત, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટેશન, તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારી: આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ
ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ, IPS, નાયબ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, વડોદરા
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ભરુચમાં કલાસ-1 અધિકારીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો, પોલીસને સ્યૂસાઇડ નોટ મળી | 2026-07-13 15:44:15
સુરત બરબાદ થયા પછી સરકાર જાગી, ખાડી વિકાસ માટે રૂ 500 કરોડ મંજૂર કર્યાં | 2026-07-09 18:00:45
પુરનો પ્રકોર, સુરતની ખાડીમાંથી વધુ 3 મૃતદેહ મળતા કુલ મૃત્યુઆંક 29 થયો | 2026-07-09 17:50:13
સુરતમાં વરસાદનો કહેર, જનજીવન ખોરવાયું, અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોની મુશ્કેલીઓ વધી | 2026-07-08 09:06:57