સુરતનો પરિવાર પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો
રોડ ઉપરથી કાર બાજુમાં ઉતરી ગઇ અને ઝાડ સાથે અથડાઇ
વડોદરાઃ ધૂળેટીના દિવસે પાવાગઢમાં મહાકાળી માના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની કારનો ભયાનક અકસ્માત થયો હતો.વડોદરા નજીક હાઇ વે પર આ અકસ્માત થતા ત્રણ લોકોનાં મોત થઇ ગયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા છે.
સુરતનો પરિવાર અર્ટિગો કારમાં પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયો હતો. પાવાગઢથી પરત ફરતી વખતે કાર હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી અને એક ઝાડ સાથે અથડાઇ હતી.
ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા અને ઘાયલ પાંચ લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે, અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાજપને મળ્યા નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, આ નેતાને મળી મોટી જવાબદારી | 2025-12-14 17:34:04
રૂ.1000 કરોડના સાયબર છેતરપિંડી પાછળ 4 ચીની નાગરિકો, સીબીઆઈએ 111 શેલ કંપનીઓ સામે ચાર્જશીટ દાખલ કરી | 2025-12-14 16:11:08
ઓસ્ટ્રેલિયાઃ તહેવારની ઉજવણીમાં સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર, 10 લોકોનાં મોત, અફરાતફરીનો માહોલ | 2025-12-14 15:33:58
ડિજિટલ ધરપકડનો કિસ્સો, અમદાવાદમાં બેંક કર્મચારીઓએ વૃદ્ધ મહિલાના 35 લાખ રૂપિયા બચાવી લીધા | 2025-12-14 11:46:54
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર, 2 લોકોનાં મોત, 8 ઘાયલ | 2025-12-14 10:30:25
ગુજરાતના સીએમ, નાયબ સીએમ અને પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં, આ મુ્દ્દે લેવાશે કોઇ મોટો નિર્ણય | 2025-12-14 09:56:26
Breaking News: અંબાજી નજીક પોલીસ પર આદિવાસીઓનો મોટો હુમલો, 40 પોલીસકર્મીઓ- ફોરેસ્ટના કર્મીઓ ઘાયલ | 2025-12-13 22:50:18
બેરોજગારી અને બીમારીથી કંટાળીને સુરતમાં રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું - Gujarat Post | 2025-12-13 13:56:39
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
ગોધરામાં યુવાનની સગાઈના દિવસે જ નીકળી અર્થી, મકાનમાં આગ લાગતા વરરાજા સહિત 4 લોકોના મોત | 2025-11-21 09:49:19
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07