રાજકોટ: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિવાળીના તહેવાર પૂર્વે હાઈકોર્ટે અપ્રમાણસર મિલકત કેસમાં જામીન મંજૂર કર્યા હતા, હવે સાગઠિયા જેલની બહાર પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકશે.
મળતી માહિતી મુજબ, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠિયા વિરુદ્ધ કુલ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યાં હતા. અગાઉના બે કેસમાં તેમને પહેલેથી જ જામીન મળી ચૂક્યાં હતા. રાજકોટ સેશન્સ કોર્ટે તેમને ખોટી મિનિટ્સ બુક ઉભી કરવાના કેસમાં જામીન મંજૂર કર્યા હતા. આ ત્રીજા અને અંતિમ કેસમાં પણ જામીન મળતા તેઓ કાયમ માટે જેલમુક્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ એક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં નાના બાળકો, તેમના પરિવારના કેટલાક સભ્યો અને ગેમ ઝોનના કર્મચારીઓ સહિત કુલ 27 લોકોના મોત નીપજ્યાં હતા. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને અંતે મનસુખ સાગઠિયા સહિત કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
રાજકોટમાં બેકાબૂ BMW એ ટુ-વ્હીલરને ટક્કર મારતા યુવાનનું મોત, કાર ચાલકે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું | 2025-11-10 16:26:23
અમરેલીમાં ભાજપને ફટકો, ખેડૂત પેકેજથી નારાજ ચેતન માલાણીએ રાજીનામું આપ્યું | 2025-11-08 13:15:55
Acb ટ્રેપઃ મોરબીમાં PGVCL ના નાયબ ઇજનેર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-11-08 09:42:03
અમરેલીમાં સહાયની રાહ જોતાં ખેડૂતોનો આક્રોશ: બગડેલો પાક સળગાવ્યો | 2025-11-07 19:30:56