હૈદરાબાદઃ આ દિવસોમાં અલ્લુ અર્જુન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા 2: ધ રૂલની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. અભિનેતાની ફિલ્મે વિશ્વભરમાં રૂ. 1,000 કરોડના બિઝનેસનો આંકડો પાર કરી લીધો છે. અભિનેતા વિશે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યાં છે. ટોલીવુડ સુપરસ્ટાર સંધ્યા થિયેટરમાં મહિલાના મોતના મામલામાં પોલીસે તેની ધરપકડ કરી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને બે બાળકો ઘાયલ થયા હતા. આ કેસમાં હવે અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે.
#WATCH | Telangana: Actor Allu Arjun has been brought to Chikkadpally police station in Hyderabad for questioning in connection with the case of death of a woman at Sandhya theatre on December 4.
— ANI (@ANI) December 13, 2024
(Outside visuals from the police station) pic.twitter.com/aFfbKeMbCI
શું છે મામલો ?
પુષ્પા 2 નું પ્રીમિયર 4 ડિસેમ્બરની સવારે હૈદરાબાદના સંધ્યા થિયેટર ખાતે પુષ્પા 2: ધ રૂલની રિલીઝ પહેલા યોજાયું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ સમાચાર ફેલાતાની સાથે જ સુપરસ્ટારને જોવા માટે હજારોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી અને તેમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ પર અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. હવે આ મામલામાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે.
અલ્લુ અર્જુને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ
અભિનેતા અલ્લુ અર્જુનને 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં પૂછપરછ માટે હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે.
તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
મૃતક મહિલા રેવતીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે અલ્લુ અર્જુન તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધ્યો છે. ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં છે.
પીડિત પરિવારને સપોર્ટ કરતો સુપરસ્ટાર
અલ્લુ અર્જુન ઘટના બાદથી પીડિતાના પરિવારને સપોર્ટ કરી રહ્યો છે. અકસ્માત અંગે શોક વ્યક્ત કરતા સુપરસ્ટારે પીડિત પરિવારને આર્થિક મદદનું વચન પણ આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
6 લોકોનાં મોત, જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગુજરાતનાં શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો | 2025-11-16 11:49:11
રૂ. 40 કરોડનું 100 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણી નોટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ લગાવ્યં, રૂ. 2 લાખની નોટ જપ્ત | 2025-11-15 19:11:51
અમિત શાહ દ્વારા કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘઘાટન, અનેક હસ્તીઓ રહી ઉપસ્થિત | 2025-11-15 18:46:33
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
પાઈલ્સ કે પેટના દુખાવામાં...આ મૂળ શાકભાજી એક અચૂક ઈલાજ છે, તેને કાચું કે રાંધીને ખાઇ શકો છો | 2025-11-16 09:47:23
આ શાકભાજી શિયાળાની દુશ્મન છે, લીવરને મજબૂત બનાવવા અને આંખોની રોશની સુધારવા મદદ કરે છે, સ્વાસ્થ્ય માટે ચમત્કારિક છે | 2025-11-15 09:46:39
રોજ સવારે ખાલી પેટે લસણની એક કળી ચાવો, તમારા શરીરને મળશે આ 3 ફાયદા, બધા પૂછશે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય શું છે? | 2025-11-14 09:21:48
પપૈયાના પાન ઘણા ગંભીર રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે તેનું સેવન કરવું ? | 2025-11-13 08:58:52
અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક લથડી, ઘરમાં બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાયા | 2025-11-12 09:08:21