રાજકોટઃ શહેરની આજી નદીના પટમાં કીચડમાં એક ઘોડો ફસાઈ ગયો હતો. આ અંગે ફાયરબ્રિગેડના જવાનોએ દિલધડક રેસ્ક્યૂ કરી ઘોડાને બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો છે.જો કે નદીમાં ભળેલા કેમિકલની અસર ફાયરના જવાનને થતાં શરીરે ખંજવાળ ઊપડી હતી, તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આજીડેમ પાસે આવેલા રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગીરી ગોસાઈ એક ઘોડાને નદીના પટમાં ડૂબેલો જોયો,તેમણે તરત કોંગી આગેવાન રણજીત મુંધવાને આ અંગે જાણ કરી હતી. તેઓ ફાયર બ્રિગેડની ટીમને સાથે લઈને ઘટનાસ્થળે આવ્યાં હતા. 30 મિનિટના દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશનના પરિણામે ઘોડાને બહાર કાઢવામાં આવ્યો હતો. નદીમાં ઘોડાને બચાવવા ઊતરેલા ફાયર બ્રિગેડના જવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે | 2024-04-20 11:57:16
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
હવે મત એ જ શસ્ર, રાજપૂતો કાળા વાવટા પર પ્રતિબંધ બાદ કેસળિયો ધ્વજ બતાવીને ભાજપનો વિરોધ કરશે | 2024-04-20 07:46:56
ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યાં મહાકાય વાસુકી નાગના અવશેષો- Gujarat Post | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31