નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બાંગ્લાદેશમાં હિન્દુ સમૂદાયના લોકોને નિશાન બનાવવા મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ત્યાં રહેતા હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેઓને કોઈપણ પ્રકારનો અન્યાય અને અત્યાચારનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા દેશની છે. સ્વતંત્રતા દિવસના અવસરે RSS મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યાં બાદ તેમણે આ વાત કહી હતી
તેમણે કહ્યું, આઝાદીના 'સ્વ'ની રક્ષા કરવી એ આવનારી પેઢીની ફરજ છે. દુનિયામાં હંમેશા એવા લોકો હોય છે જે અન્ય દેશો પર પ્રભુત્વ જમાવવા માંગે છે. આપણે સતર્ક અને સાવધ રહેવું પડશે. ભાગવતે કહ્યું, હવે આપણે પરિસ્થિતિ જોઈ શકીએ છીએ. પાડોશી દેશમાં ઘણી હિંસા થઈ રહી છે. ત્યાં રહેતા હિન્દુઓને બિનજરૂરી હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમણે કહ્યું કે ભારતની પરંપરા અન્યને મદદ કરવાની છે. અમે છેલ્લા કેટલાક વર્ષોમાં જોયું છે કે ભારતે ક્યારેય કોઈ પર હુમલો કર્યો નથી. તેના બદલે, અમે મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરી, પછી ભલે તેઓ અમારી સાથે કેવી રીતે વર્તે. આ સ્થિતિમાં આપણે જોવું પડશે કે આપણો દેશ સુરક્ષિત રહે. અન્ય દેશોને પણ મદદ કરો. બીજી તરફ પીએમ મોદીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતી પર ચિંતા વ્યક્ત કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: એર ઇન્ડિયામાં સવાર તમામ 242 મુસાફરોના મોતનો ન્યૂઝ એજન્સી AP નો દાવો, DNA ટેસ્ટ માટે પરિવારજનોને બોલાવાયા | 2025-06-12 18:22:31
પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ... જાણો આ શબ્દનો અર્થ | 2025-06-12 17:45:54
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32
રાજસ્થાનઃ દૌસા-મનોહરપુર હાઇવે પર ભયાનક અકસ્માત, વર-વધૂ સહિત 5 લોકોનાં મોત, 6 ઘાયલ | 2025-06-11 09:26:58
મસ્તી માટે ગયેલા પકડાયા...ઉદેપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 15 ગુજરાતીઓ ઝડપાયા- Gujarat Post | 2025-06-11 09:23:37
રાજા રઘવુંશી હત્યા કેસઃ સોનમ સવારમાં જ મારવા માંગતી હતી પતિ રાજાને પણ...Gujarat Post | 2025-06-11 09:17:09