Fri,26 April 2024,5:22 am
Print
header

મોદીએ બાંગ્લાદેશમાંJeshoreshwari Kali Templeમાં ઝૂકાવ્યું શીશ, જુઓ તસ્વીરો

ઢાકાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસનો આજે બીજો દિવસ છે.આજે તેઓ જેશોરેશ્વરી કાલી મંદિરમાં દર્શનાર્થે ગયા હતા જ્યાં તેમણે માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી શીશ ઝુકાવ્યું હતુ.

જેશોરેશ્વરી કાલી મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. પીએમ મોદી આજે ઓરકંડીના માતુઆ સમુદાયના મંદિરની પણ મુલાકાત લેવાના છે. ઓરકાંડી એ જગ્યા છે જ્યાં માતુઆ સમુદાયના સ્થાપક હરિશ્ચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો બંગાળ ચૂંટણીમાં મતની દ્રષ્ટિએ માતુઆ સમુદાય ખૂબ મહત્વ ધરાવે છે.નોંધનિય છે કે બાંગ્લાદેશની આઝાદીની ઉજવણીમાં મોદી બાંગ્લાદેશના મહેમાન બન્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch