નવી દિલ્હીઃ પહેલગાવ હુમલામાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી નાખી છે, જેને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતી છે. ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે છે, આ બધાની વચ્ચે અહેવાલ આવ્યાં છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે તેમના પરિવારને વિદેશ મોકલી દીધો છે. માત્ર જનરલ આસિમ મુનીર જ નહીં, પરંતુ અન્ય કેટલાક પાકિસ્તાની સૈન્ય અધિકારીઓના પરિવારો પણ યુરોપીય દેશો તરફ રવાના થયા છે. ભારતના હુમલાના ડરને કારણે આ લોકો ભાગી રહ્યાં છે.
22 જાન્યુઆરીએ પહેલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી, જે લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલું આતંકવાદી સંગઠન છે.આ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની સીધી ભૂમિકા હતી. કેટલાક નિષ્ણાતોએ પાકિસ્તાનની સેના પર પરોક્ષ સમર્થન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.
હુમલાના થોડા દિવસ પહેલાં જનરલ આસિમ મુનીરના એક ભાષણની ક્લિપ્સ સામે આવી છે, જેમાં તેણે કાશ્મીરને લઇને ભારતને સીધી ધમકી આપી હતી. કાશ્મીરને 'જગુલર વેન' ગણાવ્યું હતું, અને ભારત પર હુમલો પણ તેને જ કરાવ્યો હોવાની વાત પાકિસ્તાની પત્રકારે કરી હતી. મુદ્દાઓ ભટાવીને પોતાની ખુરશી ટકાવવા જનરલે આ હુમલો કરાવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેનેડાના પીએમ માર્ક કાર્નેએ આ ભારતીય મહિલાને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા, ભારત સાથેના સંબંધો સુધરશે | 2025-05-14 09:48:12
અમદાવાદઃ પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી પર કર્યો હુમલો, માથામાં બચકું ભરીને ખોપરી ફાડી નાખતા મોત | 2025-05-14 08:56:23
પાકિસ્તાનને PoK ખાલી કરવા કહી દેવામાં આવ્યું, ભારતે કાશ્મીર મુદ્દે ટ્રમ્પને પણ આપ્યો સણસણતો જવાબ | 2025-05-13 19:57:00
Acb ટ્રેપઃ રૂ.40 હજારની લાંચમાં PSI સહિત બે પોલીસકર્મીઓ પર સકંજો કસાયો | 2025-05-13 19:40:50
આદમપુર એરબેઝ પહોંચીને મોદીએ કહ્યું દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું, પાકિસ્તાનની આ એરબેઝ પર હુમલાની વાત ખોટી સાબિત થઇ | 2025-05-13 16:19:44
પેન્સિલવેનિયામાં માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત, કાર ઝાડ સાથે અથડાઈ હતી | 2025-05-13 08:29:35
બીજા એક દેશમાં થયો ભયાનક આતંકવાદી હુમલો, જેહાદીઓએ 100 થી વધુ સૈનિકો અને નાગરિકોની હત્યા કરી નાખી | 2025-05-13 08:13:03
પીએમ મોદીનું દેશને સંબોધન.. ભારતની બહેનોના સિંદૂર ભૂંસનારા આતંકીઓને જ ભૂંસી નાખ્યાં, પરમાણુ હુમલાની ધમકીઓથી ડરવાનું નથી | 2025-05-12 20:20:04
ACB ટ્રેપઃ રૂ. 2 લાખની લાંચના કેસમાં ખાણ ખનિજ વિભાગના 4 અધિકારીઓ-કર્મચારીઓ પર સકંજો | 2025-05-13 12:49:10