વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે ભારે ફી લાદી દીધી છે. નવી ફી $1,00,000 એટલે કે રૂ.88 લાખ નક્કી કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટતા કરી કે આ એક વખતની ફી છે, વાર્ષિક ફી નહીં, તે ફક્ત નવી અરજીઓ પર લાગુ થશે. નવા વિઝા લેનારા લાખો ભારતીયોને અસર થશે.
USCIS (યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ) એ પણ સ્પષ્ટ કર્યું છે કે નવો નિયમ ફક્ત નવી ફાઇલ ન કરેલી અરજીઓ પર જ લાગુ પડશે. આ ફી હાલના H-1B વિઝા ધારકો અથવા વિદેશમાં રહેતા લોકો પર લાગુ થશે નહીં. હાલમાં વિદેશમાં H-1B વિઝા ધરાવતા લોકોએ $1,00,000 ફી ચૂકવવાની રહેશે નહીં. આ વિઝા ધારકો સામાન્ય રીતે યુએસમાં પ્રવેશી અને બહાર નીકળી શકે છે. નવો આદેશ ફક્ત નવી અરજીઓ પર લાગુ પડશે. વિઝા રિન્યુઅલ અથવા હાલના ધારકો પર નહીં.
$1,00,000 ફી ફક્ત નવા વિઝા ધારકો માટે
એક વરિષ્ઠ યુએસ વહીવટી અધિકારીએ જણાવ્યું કે જે લોકો યુએસથી ભારત મુસાફરી કરી રહ્યાં છે અથવા આવી રહ્યા છે તેઓ આ ફી માટે માટે ઉતાવળ કરવાની કે $1,00,000 ફી ચૂકવવાની જરૂર નથી. આ ફક્ત નવા વિઝા ધારકોને જ લાગુ પડે છે.
ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
આ દરમિયાન યુએસમાં ભારતીય દૂતાવાસે કટોકટી સહાય માટે એક હેલ્પલાઇન નંબર +1-202-550-9931 જાહેર કર્યો છે. આ નંબર પર વોટ્સએપનો પણ ઉપયોગ કરી શકાય છે. આ નંબર ફક્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી કોલ માટે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
લંડનમાં હત્યારો બેડરૂમમાં ઘૂસી ગયો અને ભારતીય મહિલાને મોતને ઘાટ ઉતારી, પતિ ઘરની બહાર પડેલા મળી આવ્યા | 2026-07-17 09:11:26
ટ્રમ્પનો મોટો આરોપ, ચીને 2020 ની ચૂંટણીમાં 22 કરોડ અમેરિકી મતદારોનો ડેટા ચોરી લીધો | 2026-07-17 08:40:51
બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, 45 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો | 2026-07-17 08:15:00
કોંગોમાં ઈબોલાનો કહેર ! સંક્રમિત કેસોની સંખ્યા 2,000 ને પાર, 754 દર્દીઓનાં મોત | 2026-07-15 17:17:04
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતા પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સ | 2026-07-14 18:21:29
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56