(ફાઇલ તસવીર)
ખોડલધામમાં બનાવાશે પોલિટિકલ એકેડમી
રાજનીતિમાં નહીં પરંતુ સમાજમાં સક્રિયતા વધારશે નરેશ પટેલ
વડીલોની રાજનીતિમાં નહીં આવવાની સલાહ હતી, યુવાનોની રાજકારણમાં જોડાવાની ઈચ્છતા હતા
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જવું કે નહીં તે મામલે મોટી જાહેરાત કરી છે. આખરે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે.સમાજના લોકોની લાગણીને જાણીને તેમણે આ નિર્ણય કર્યો હોવાની વાત કરી છે. રાજનીતિમાં નહીં પરંતુ સમાજમાં સક્રિયતા વધારવા તેમણે આ નિર્ણય લીધો હોવાનું કહ્યું છે.
નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એક સર્વેમાં વડીલોની રાજનીતિમાં નહીં આવવાની સલાહ હતી, યુવાનોની ઇચ્છા હતી કે હું રાજકારણમાં જોડાઉ, ખોડલધામમાં પોલિટિકલ એકેડમી શરૂ કરવાની તેમણે જાહેરાત કરી હતી.નરેશ પટેલ છેલ્લા ઘણા મહિનાથી સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ તેવી વાતો કરતા હતા, કયા પક્ષમાં જોડાશે તે નક્કિ ન હતુ,આ સમયગાળામાં તેઓ કોંગ્રેસના ટોચના નેતાઓને દિલ્હીમાં મળ્યાં હતા. જેથી તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી.
થોડા સમય પહેલાં તેઓ સી.આર.પાટીલ સાથે એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. જેને લઈને તેઓ ભાજપમાં જઇને કેસરિયો ધારણ કરશે તેવી વાતો હતી.આમ આદમી પાર્ટીએ પણ તેમને આમંત્રણ આપ્યું હતુ, પરંતુ તેમણે રાજનીતિમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે. જો કે તેઓ કોંગ્રેસમાં ગયા હોત તો ભાજપ તેમની સામે ષડયંત્રો શરૂ કરી દેશે તેવી પણ પાટીદાર સમાજમાં ચર્ચાઓ હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
અમેરિકામાં સતત કેમ મરી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ, આ સનસનીખેજ રિપોર્ટ આવ્યો બહાર | 2024-04-20 14:38:07
રાજકુમારને અમેઠીથી ભાગવું પડ્યું હતું તેમ હવે વાયનાડ છોડીને ભાગશેઃ રાહુલ ગાંધી પર PM મોદીનો કટાક્ષ | 2024-04-20 14:16:38
ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે | 2024-04-20 11:57:16
ઈરાન બાદ હવે ઈરાક પર મિસાઈલ હુમલો, બે સૈન્ય અડ્ડાઓ તબાહ થઇ ગયા | 2024-04-20 11:51:52
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
હવે મત એ જ શસ્ર, રાજપૂતો કાળા વાવટા પર પ્રતિબંધ બાદ કેસળિયો ધ્વજ બતાવીને ભાજપનો વિરોધ કરશે | 2024-04-20 07:46:56
ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યાં મહાકાય વાસુકી નાગના અવશેષો- Gujarat Post | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post | 2024-04-16 12:11:03
ભાજપ આ જોઇ લે....રાજકોટમાં અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજનું જોરદાર પ્રદર્શન, રૂપાલાને હટાવો... | 2024-04-14 19:01:17