મુંબઇઃ મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના નવા 1044 કેસ નોંધાતા ચિંતા વધી ગઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 105 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને 1897 થઇ છે. રાજ્યમાં 964 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. મુંબઇની વાત કરીએ તો કુલ કેસ 34 હજાર પર પહોંચ્યાં છે. મૃતકોની સંખ્યા 1097 થઇ છે. જેથી મુંબઇની લાઇફ અટકી ગઇ છે.
ડોબિંલીનગર નિગમની ઇમારત બંધ કરવામાં આવી છે. થાણે સ્વાસ્થ્ય નિગમના કર્મચારીને કોરોના સંક્રમિત થતા નગરનિગમની ઇમારતને બંધ કરવામાં આવી છે. જેના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. તબીબો અને પોલીસ કર્મીઓને કોરોનાના પોઝિટિવ કેસ આવતા તેઓ પણ મોતને ભેટ્યા છે. ત્યારે આગામી સમયમાં પણ મહારાષ્ટ્રમાં જનજીવન સામાન્ય થવાની શક્યતા ઓછી છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03