કોલકત્તાઃ વકફ એક્ટને લઇને દેશના અનેક ભાગોમાં પ્રદર્શનો થઇ રહ્યાં છે અને સ્થિતી ચિંતાજનક બની રહી છે, હવે પશ્વિમ બંગાળથી સમાચારો સામે આવ્યાં છે કે અહીંના મુર્શીદાબાદમાં 400 થી વધુ હિન્દુઓએ પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું છે.
પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે જે વિસ્તારોમાં હિંસા થઈ છે, ત્યાંથી હિન્દુઓને ભાગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. સુવેન્દુ અધિકારીએ એક્સ પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે 400થી વધુ હિન્દુઓને મુર્શિદાબાદમાંથી ભાગવા માટે, નદી પાર કરવા માટે અને શાળામાં આશરો લેવા માટે મજબૂર કરાયા છે.
મુર્શિદાબાદના ધુનિલાયના 400થી વધુ હિન્દુઓએ ધાર્મિક કટ્ટરવાદીઓના ડરથી ભાગવું પડ્યું છે, તેઓ નદી પાર કરીને માલદાના બૈષ્ણવનગરના દેવનાપુર-સોવાપુરની એક શાળામાં આશરો લેવા મજબૂર બન્યા છે. તેમને મુર્શિદાબાદ જિલ્લામાં હિન્દુઓને સુરક્ષા મળે તેવી માંગ કરી છે, અહીં પહેલાથી કેન્દ્રીય અર્ધ સૈનિક દળો અને પોલીસ તૈનાત હોવા છંતા સ્થિતી ચિંતાજનક છે. નોંધનિય છે કે વક્ફ બિલના વિરોધમાં દેશમાં અનેક ભાગોમાં મુસ્લિમો દ્વારા પ્રદર્શનો થઇ રહ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
More than 400 Hindus from Dhulian, Murshidabad driven by fear of religiously driven bigots were forced to flee across the river & take shelter at Par Lalpur High School, Deonapur-Sovapur GP, Baisnabnagar, Malda.
— Suvendu Adhikari (@SuvenduWB) April 13, 2025
Religious persecution in Bengal is real.
Appeasement politics of… pic.twitter.com/gZFuanOT4N
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
કોંગ્રેસ દેશની સાથે.. રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર જે પણ કરશે તેનું અમે સમર્થન કરીશું, તેઓ કાશ્મીર પણ જશે | 2025-04-24 21:12:30
પહેલગામ હુમલોઃ એક એકને વીણીને જવાબ અપાશે, જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે: હર્ષ સંઘવી- Gujarat Post | 2025-04-23 12:39:11
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતની હસ્તીઓની હત્યાના કાવતરાનો પર્દાફાશ, પંજાબ પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ- Gujarat Post | 2025-04-22 14:16:57
કેન્દ્ર સરકારને 10 દિવસમાં જવાબ આપવા આદેશ, રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં....! | 2025-04-21 18:40:44
ભારત ન છોડનારા પાકિસ્તાનીઓ પર શું થશે કાર્યવાહી ? જાણો વધુ વિગત- Gujarat Post | 2025-04-27 19:53:51
પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ, ભારતે આપ્યાં પુરાવા - Gujarat Post | 2025-04-26 19:47:26
પહેલગાવ કરતા ખતરનાક હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, પંજાબ બોર્ડર પાસેથી RDX, હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સહિતનો જથ્થો જપ્ત | 2025-04-25 19:01:12
આતંકવાદી આદિલ શેખનું ઘર તોડી પડાયું, આસિફ શેખરના ઘરમાં બ્લાસ્ટ, બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોચનો કમાન્ડર અલ્તાફ લાલી ઠાર | 2025-04-25 15:38:43
નફ્ફટ પાકિસ્તાન...LOC પર રાતભર ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ- Gujarat Post | 2025-04-25 11:51:56