નવી દિલ્હી: પેગાસસ જાસૂસીકાંડમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસ પંચની રચના કરવાનો આદેશ આપી દીધો છે. આ તપાસ પંચમાં બે નિવૃત જજ સામેલ છે, જે પશ્ચિમ બંગાળમાં ફોન હેકિંગ, ટ્રેકિંગ અને ફોન રેકોર્ડિંગના આરોપોની તપાસ કરશે. મમતા દિલ્હી જતા પહેલા કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. મમતા બેનર્જીએ કહ્યું અમે ઈચ્છતા હતા કે પેગાસસ જાસૂસી કાંડની તપાસ માટે કેન્દ્રની મોદી સરકાર પંચ બનાવે, પરંતુ કેન્દ્ર સરકાર કંઈ કરી રહી નથી. મમતાએ હવે મોદી સરકારને પડકાર ફેકીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન લોકુર પંચના અધ્યક્ષ હશે. જ્યારે કોલકત્તા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જ્યોતિરમય ભટ્ટાચાર્ય બીજા સભ્ય હશે. મમતા બેનર્જીએ કહ્યું કે પેગાસસના માધ્યમથી ન્યાયપાલિકા અને નાગરિક સમાજ સહિત દરેક કોઈ નજરમાં છે. પશ્ચિમ બંગાળ આ પંચ બનાવનારું પ્રથમ રાજ્ય છે.
મમતા બેનર્જીએ કહ્યું તપાસ પંચ અધિનિયમ હેઠળ પેનલની રચના કરવામાં આવી રહી છે.દિલ્હી જતા પહેલા કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. મમતા બેનર્જી આજે દિલ્હી માટે રવાના થઈ રહ્યાં હતા, 28 જુલાઈએ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. દિલ્હી રવાના થતા પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે મંત્રીમંડળની વિશેષ બેઠક બોલાવી હતી. તેઓ 29 જુલાઈ સુધી રાજધાનીમાં રહેવાના છે. તે પોતાની યાત્રા દરમિયાન વિપક્ષી નેતાઓને પણ મળી શકે છે.
નોંધનિય છે કે ઇઝરાયના સોફ્ટવેરથી પત્રકારો, નેતાઓ, સોશિયલ વર્કર્સ અને ન્યાયાધિશ જેવી અનેક હસ્તીઓના ફોનની જાસૂસી થયાના અહેવાલ પછી મોદી સરકારની મુશ્કેલીઓ વધી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post | 2024-04-16 12:11:03
પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પ્રવાસે, આજે સાંજે ભાવનગરમાં કરશે સભા- Gujarat Post | 2024-04-16 08:26:39
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
Fact Check: AAP નેતા આતિશીનો જયશ્રી રામનો નારો લગાવીને માફી માંગવાનો વાયરલ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 06:51:39
છત્તીસગઢ: મતદાન પહેલા કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, નક્સલવાદી કમાન્ડર ઠાર, અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યાં | 2024-04-16 18:08:57