(ફાઇલ તસવીર)
રાજ્યપાલ કોશિયારી, અને ઉદ્ધવ કોરોના સંક્રમિત
NCP પ્રમુખ શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી નારાજ
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોનાથી સંક્રમિત થયા છે.સાંસદ સંજય રાઉતે તેમની સરકાર વિધાનસભા ભંગ તરફ આગળ વધી રહી હોવાના સંકેત આપ્યાં છે.આ અંગે તેમણે ટ્વિટ કર્યું છે. બીજી તરફ શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું છે કે ગુજરાતમાં દાંડિયા રમનારા યાદ રાખજો, મહારાષ્ટ્રમાં તલવાર ઉડશે, એક રીત તેમને ગુજરાતી ભાજપ નેતાઓને ચીમકી આપી છે.
#WATCH | Mumbai: "Maharashtra CM Uddhav Thackeray has tested positive for #COVID19," says Congress Observer for the state, Kamal Nath. pic.twitter.com/wl22yJkXXt
— ANI (@ANI) June 22, 2022
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભગતસિંહ HN Reliance હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા છે.મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને એક સાથે કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ તેમનું ટ્વિટર બાયો બદલ્યું છે, તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી મંત્રી પદની વિગતો હટાવી દીધી છે.
NCP પ્રમુખ શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી ખૂબ નારાજ છે. અચાનક આટલા ધારાસભ્યો મુંબઈથી ગુજરાત શિફ્ટ થઈ ગયા અને ગૃહ વિભાગને તેની જાણ પણ ન થઈ તે કેવી રીતે બને!!
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13