નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સામેની લડત મજબૂત કરવા વડાપ્રધાન મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી, તે મુજબ મોટાભાગના લોકો ઘરોમાં જ રહે છે, અનેક દેશોએ મોદીના આ પગલાના વખાણ કર્યા છે, લોકડાઉનને કારણે જ અમેરિકા, સ્પેન અને ઇટાલી જેવા દેશોની સરખામણીમાં ભારતમાં ઘણા ઓછા કેસ નોંધાયા છે, જો કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકારની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. તેમને કહ્યું કે કોરોના સામેની લડતમા લોકડાઉન જરૂરી હતું, પરંતુ લોકડાઉન લાગુ કરવાની પદ્ધતિ અયોગ્ય હતી, લોકોને લોકડાઉન પહેલા સમય પણ અપાયો ન હતો. દેશમાં લાખો મજૂરોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
વીડિયો કોન્ફરન્સિંગથી કોંગ્રેસ વર્કિંગ કમિટીને સંબોધતા સોનિયાએ મજૂરોના પલાયનનો મુદ્દો ઉઠાવ્યો છે, તેમને કહ્યું કે દેશમાં લાખો મજૂરો લોકડાઉનથી હેરાન થયા છે, તેમની જમવાની અને રહેવાની કોઇ વ્યવસ્થા યોગ્ય રીતે કરાઇ નથી, સોનિયા ગાંધીએ માંગ કરી છે કે ખેડૂતોને હાલની સ્થિતીમાં સરકારે તમામ પ્રકારની મદદ કરવી જોઇએ, સાથે જ મધ્યમ વર્ગ માટે પણ કોઇ મોટી જાહેરાત કરવી જોઇએ. તેમને કોરોના સામે લડી રહેલા આરોગ્યકર્મીઓને પુરતી સુવિધાઓ અને ઇક્વીપમેન્ટ આપવાની પણ માંગ કરી છે.
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02