Tue,23 April 2024,6:25 pm
Print
header

Big News: કોકિલ કંઠી લતા મંગેશકરનું નિધન, ગડકરીએ કર્યું ટ્વીટ- Gujarat Post

(લતા મંગેશકરની ફાઈલ તસવીર)

મનોરંજન ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર

પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

ગઈકાલથી તબિયત વધારે લથડી હતી

મુંબઈઃ કોકિલ કંઠી લતા મંગેશકરજીનું 92 વર્ષની વયે નિધન થયું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના નિધન અંગે ટ્વીટ કર્યુ છે. લતા મંગેશકરને કોરોનાથી સંક્રમિત થયા બાદ 8 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ગઈકાલથી તેમની તબિયત લથડી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લતા મંગેશકરે 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. 1969માં પદ્મ ભૂષણ પુરસ્કાર, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 1999માં પદ્મ વિભૂષણ અને 2001 માં ભારત રત્નથી નવાજવામાં આવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch