પંકજ ધીરે મહાભારત સિવાય પ્રસિદ્ધ ટીવી સિરિયલ ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠામાં પણ કામે કર્યું હતુ
સડર, સોલ્જર અને બાદશાહ સહિતની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતુ
પંકજ ધીરના પરિવારમાં તેમના પત્ની અનિતા ધીર અને તેમના પુત્ર નિકિતીન ધીર છે
મુંબઇઃ સૌથી લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી મહાભારતમાં કર્ણનું યાદગાર પાત્ર ભજવીને દેશભરમાં ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. આ દુઃખદ સમાચારની પુષ્ટિ તેમના સહ-કલાકાર અને મહાભારતમાં અર્જુન અભિનેતા ફિરોઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર કરી છે. પંકજ ધીરના અવસાનથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે. અભિનેતાનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.
સહ-કલાકારે દુઃખ વ્યક્ત કર્યું
મહાભારતમાં પંકજ ધીર સાથે કામ કરનાર ફિરોઝ ખાને ભાવનાત્મક પ્રતિભાવમાં કહ્યું, હા, એ સાચું છે કે તે હવે આપણી વચ્ચે નથી. વ્યક્તિગત રીતે મેં એક ખૂબ જ નજીકનો મિત્ર ગુમાવ્યો છે. તે માત્ર એક સારા અભિનેતા જ નહીં, પણ એક મહાન વ્યક્તિ પણ હતા. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી અને કહ્યું કે તેમના મિત્રનું અવસાન થયું છે અને તે ખૂબ જ દુઃખી છે.
કેન્સર સામે હારી ગયા જંગ
પંકજ ધીરનું અવસાન બુધવાર, 15 ઓક્ટોબરના રોજ સવારે 11.30 વાગ્યે થયું.આ અભિનેતા લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યાં હતા. આ લાંબી લડાઈ દરમિયાન તેઓ હારી ગયા. આ સમાચારથી સમગ્ર ફિલ્મી ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. આ સમાચાર તેમના પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. પંકજ ધીરને કેન્સર હતું. થોડા મહિના પહેલા, તેમને મોટી સર્જરી કરાવવી પડી હતી. પરંતુ હવે તેઓ આ દુનિયામાં રહ્યાં નથી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20
ફેટી લીવર, ડેન્ગ્યુ અને ડાયાબિટીસ માટે ગિલોયનું સેવન કેવી રીતે કરવું ? જાણો તેના આયુર્વેદિક ફાયદાઓ | 2026-08-11 09:14:49
ટીંડોળા બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ તેનું સેવન કરતી વખતે આ ભૂલ કરવાનું ટાળો | 2026-08-08 09:52:29
કોળાના બીજને લોકો ઘણીવાર નકામા ગણીને ફેંકી દે છે, પરંતુ તેના ફાયદાઓ જાણીને તમે ચોંકી જશો | 2026-08-06 09:26:48
પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન, તેમણે ગજનીમાં મુખ્ય ખલનાયક અને છાવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી | 2026-08-05 06:50:29
આ લાલ ફૂલ માત્ર સુંદર જ નથી પણ તેમાં અદ્ભભૂત શક્તિઓ છે. તે પથરી અને લ્યુકોરિયા સહિતની ઘણી સમસ્યાઓમાં અસરકારક છે | 2026-08-04 09:05:24