જલપાઈગુડીઃ સુરતમાં ગઈકાલે સર્જાયેલા અકસ્માતની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં પણ આવો જ અકસ્માત થયો છે.જેમાં 13 લોકોના મોત થઇ ગયા છે. ધુમ્મસના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટ પ્રમાણે, એક ટ્રકની પાછળ અનેક ગાડીઓ અથડાઈ હતી.જેમાં 13 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા, સ્થાનિક ધારાસભ્ય મિતાલી રોયના કહેવા મુજબ, દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે. કેટલાક ઘાયલ લોકોની હાલત અતિ ગંભીર છે.
West Bengal: 13 people died in an accident in Dhupguri city of Jalpaiguri district last night, due to reduced visibility caused due to fog. The injured were taken to a hospital. pic.twitter.com/HHUvqCist6
— ANI (@ANI) January 20, 2021
શું ભર્યુ હતું ટ્રકમાં
જલપાઈગુડીના એએસપી ડો. સુમંત રોય મુજબ, મંગળવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પથ્થરથી ભરેલી ટ્રક માયાનલીથી પસાર થઈ રહ્યો હતો. બીજી તરફ ટાટા મેજિક, મારુતિવાન રોંગ સાઇડમાં આવતા હતા. ધૂમ્મસને કારણે પહેલા ટ્રક અને ટાટા મજિક અથડાયા હતા, બાદમાં ટ્રકમાં ભરેલા પથ્થર ગાડીઓ પર પડ્યા હતા.જેને કારણે 13 લોકોના મોત થયા હતા.મૃત્યુઆંક હજુ વધી શકે છે. નોંધનિય છે કે એક દિવસ પહેલા જ સુરતમાં ફૂટપાથ પર સુતા 15 લોકોને એક ડમ્પરે અડફેટે લેતા તેમના મોત થઇ ગયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25