પંજાબે 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું
દેશમાં લોકડાઉન વધવાના મોદીનાં સંકેત
નવી દિલ્હીઃ દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 32 લોકોનાં મોત થતા મોતનો આંકડો 149 થઇ ગયો છે, 5274 જેટલા લોકો કોરોનાગ્રસ્ત થયા છે, જેને જોતા દરેક રાજ્યોએ સતર્કતા વધારી દીધી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે કોંગ્રેસ સહિતના વિપક્ષો સાથે વાત કરી હતી અને લોકડાઉનની અવધી વધારવાના સંકેત આપ્યાં છે, મોદીએ કહ્યું કે આજના સંજોગોમાં લોકડાઉન પુરૂ કરવું મુશ્કેલ છે, જેથી 14 એપ્રિલે 21 દિવસનું લોકડાઉન પુરૂ થયા પછી 15 દિવસ વધુ લોકડાઉન વધશે તેવું લાગી રહ્યું છે. મોદી 11 એપ્રિલે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરીને નિર્ણય સંભળાવે તેવી શક્યતા છે.
પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે 30 એપ્રિલ સુધી પંજાબમાં લોકડાઉન વધારી દીધું છે. ઉત્તર પ્રદેશમાં 15 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવાયું છે, કેટલાક હોટસ્પોટ જાહેર કરીને લોકોને એલર્ટ કરાયું છે, આ વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યાંં છે. કોરોનાથી લડવા રાજ્યો પોતાની રીતે નિર્ણય કરી શકે છે.
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29