મહેસાણાઃ શંખેશ્વરના પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કડી નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યુ છે. ધર્મેશ પંચાલ, ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશ પંચાલનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શંખેશ્વરના ધર્મેશ પંચાલ (ઉ.વ-38), તેમના પત્ની ઉર્મિલાબેન (ઉ.વ-36) અને પુત્ર પ્રકાશ (ઉ.વ-10) એ વ્યાજખોરોના ત્રાસથી પરિવારે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂકાવ્યું છે. કેનાલ પાસે ઉભેલી કારમાંથી સ્યૂસાઇડ નોટ અને મોબાઈલ મળી આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.
સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે હું થાકી ગયો છું મારી પાસે કોઇ રસ્તો નથી એટલે હું મારી જિંદગી ખતમ કરું છું. ત્રણેયના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. ઘર્મેશભાઇ છેલ્લા 10 વર્ષથી ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા.
મૃતકના પરિવારના જણાવ્યાં અનુસાર આ ત્રણેય 10 વર્ષથી શંખેશ્વરમાં રહેતા હતા. તેમને કારખાનામાં ખોટ જતા વ્યાજે પૈસા લીધા હતા, જે વ્યાજખોરો ધાક ધમકી આપતા હતા, જેના કારણે તેમને આ પગલું ભર્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી, મુસાફરોનો કોલકાતા ઉતારવામાં આવ્યા | 2025-06-17 09:54:32
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
Fact check: લેબનોનમાં થયેલા વિસ્ફોટના વીડિયોને અમદાવાદ વિમાન દુર્ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે | 2025-06-17 09:50:15
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12