અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો વિરોધ અમદાવાદ સુધી પહોંચ્યો હતો. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં ભાજપના કાર્યકરો, હિન્દુ સંગઠનો સંત સમિતિના સભ્યો હાજર રહ્યાં હતા.
બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરોના નારાથી રિવરફ્રન્ટ ગૂંજી ઉઠ્યું હતું. અમદાવાદની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઇને રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યાં હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા.
બાંગ્લાદેશમાં 25 ઓક્ટોબરે ચટગાંવમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવાના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસ વિરૂદ્ધ કરવામાં આવેલા રાજદ્રોહના કેસ બાદ આ અશાંતિ ફેલાઈ છે. તેમની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં અલગ-અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન થયા છે, આ પ્રદર્શન એટલા હિંસક થયા કે ચટગાંવ કોર્ટની બહાર ચિન્મય દાસના અનુયાયીઓ અને અન્ય લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક વકીલનું મોત થયું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
Breaking News: પ્લેન ક્રેશની આ રહી પ્રથમ તસવીર, મૃતદેહો સિવિલ હોસ્પિટલ લઇ જવાયા | 2025-06-12 14:43:12
Breaking News: અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, 200 મુસાફરોના મોતની આશંકા | 2025-06-12 14:19:44
કેન્યામાં ભારતીય પ્રવાસીઓને લઈને જતી બસ ઉંધી વળી, પાંચ લોકોનાં મોત- Gujarat Post | 2025-06-11 09:08:00
ઓસ્ટ્રિયાની એક સ્કૂલમાં ફાયરિંગમાં 11 વિદ્યાર્થીઓનાં મોત, અનેક ઘાયલ | 2025-06-10 16:48:11
Big News: યુક્રેન પર 500 જેટલા ડ્રોન અને 20 મિસાઇલ ત્રાટકી, રશિયાએ કરી દીધો સૌથી મોટો હુમલો | 2025-06-09 18:09:35
ગુગલના CEO સુંદર પિચાઈએ AI વિશે એવી વાત કહી કે કોડિંગ એન્જિનિયરો ખુશ થઈ જશે | 2025-06-09 09:41:13
હાફિઝ અબ્દુલ રઉફ આતંકવાદી નથી, બિલાવલ ભુટ્ટોનું નફ્ફાટઇભર્યું નિવેદન, ભારત પર લગાવ્યો મોટો આરોપ | 2025-06-08 09:03:52