પાંચ લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા
બોટાદઃ બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં 28 લોકોનાં મોત થયા છે. 13 દર્દીઓ સિવિલ હોસ્પિટલ અમદાવાદ રીફર કરાયા છે. અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડમાં કુલ 76 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લીધી, જેમાંથી 28 ના મૃત્યું થયા છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ગુજરાતની મુલાકાતે આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, ખૂબ દુખની વાત છે કે ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી લોકોનાં મોત થયા છે.તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુખની ક્ષણમાં પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. બાદમાં તેઓ પીડિત પરિવારોને મળવા પહોંચ્યાં હતા અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતા.
દરમિયાન બરવાળાના મહિલા ASI અને હોમગાર્ડ જવાનની દેશી દારૂના બુટલેગર સાથે વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં હપ્તો આપવાની વાત થઈ રહી છે. ચોકડી ગામનો બૂટલેગર મેહુલ હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે. કેટલો હપ્તો લેશે અને મારી પાસે મેડમના પૈસા લેવા ક્યારે આવશો તેવી વાત પણ કરી રહ્યો છે. ત્યારે આ લોકોની બેદરકારીને કારણે જ લોકોના મોત થઇ રહ્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ- Gujaratpost
2022-08-07 20:37:54
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી જામશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Gujaratpost
2022-08-06 19:48:28