પાંચ લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા
બોટાદઃ બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં 28 લોકોનાં મોત થયા છે. 13 દર્દીઓ સિવિલ હોસ્પિટલ અમદાવાદ રીફર કરાયા છે. અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડમાં કુલ 76 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લીધી, જેમાંથી 28 ના મૃત્યું થયા છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ગુજરાતની મુલાકાતે આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, ખૂબ દુખની વાત છે કે ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી લોકોનાં મોત થયા છે.તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુખની ક્ષણમાં પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. બાદમાં તેઓ પીડિત પરિવારોને મળવા પહોંચ્યાં હતા અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતા.
દરમિયાન બરવાળાના મહિલા ASI અને હોમગાર્ડ જવાનની દેશી દારૂના બુટલેગર સાથે વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં હપ્તો આપવાની વાત થઈ રહી છે. ચોકડી ગામનો બૂટલેગર મેહુલ હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે. કેટલો હપ્તો લેશે અને મારી પાસે મેડમના પૈસા લેવા ક્યારે આવશો તેવી વાત પણ કરી રહ્યો છે. ત્યારે આ લોકોની બેદરકારીને કારણે જ લોકોના મોત થઇ રહ્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
મહિલા સિંગરને બિભત્સ વીડિયો મોકલી ખંડણી માંગનારા ત્રણ પકડાયા- Gujarat Post | 2024-04-18 08:47:47
બાયડના નવા ઉંટરડાની સનસનીખેજ ઘટના...નિવૃત શિક્ષકે ગ્રાઇન્ડરથી પત્નીનું ગળું કાપ્યુ, જાતે ગળે ટૂંપો દઇને કરી આત્મહત્યા | 2024-04-16 18:36:11
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31