અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યાં છે. અહીં જવા માટે ગુજરાત સરકારે થોડા સમય પહેલા વોલ્વો બસ શરૂ કરી હતી.ગણતરીના મીનિટોમાં જ તમામ બુકિંગ ફૂલ થઈ ગયું હતું. ગુજરાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પ્રયાગરાજ સુધીની નવી 5 બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છેે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો (અમદાવાથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ) શરુ કરવામાં આવશે.
સુરત તથા રાજકોટ ખાતેથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામાં આવશે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામાં આવશે. શરુ થનારી નવી તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નિયત કરવામાં આવ્યું છે. આ નવી બસોનું ઓનલાઇન બુકિંગ આજે સાંજે 5 કલાકથી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) February 2, 2025
•તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ… pic.twitter.com/WbCG3wx309
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
ગુજરાતમાં જૈશના વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ, તેમને અનેક વખત બોમ્બ વિસ્ફોટ કરવાનો કર્યો પ્રયાસ | 2026-07-17 15:36:40
ઝાલોદમાં માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી, કારણ અકબંધ | 2026-07-17 09:47:47
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56
TechD Cyber Security એ ભારત અને યુએઈની અગ્રણી બ્રાન્ડ્સ પાસેથી MSSP મેન્ડેટ્સ મેળવ્યાં, દેશવ્યાપી TECHD ONE રોડ શોની શરૂઆત કરી | 2026-07-16 20:07:19
રથયાત્રાના પવિત્ર દિવસે અમદાવાદમાં અમી છાંટણા, વાતાવરણમાં ઠંડક પ્રસરી | 2026-07-16 17:26:44
149 મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમટ્યાં હજારો ભક્તો, સુરક્ષામા અનેક પોલીસકર્મીઓ ખડેપગે | 2026-07-16 11:52:50
ફરી લજવાઈ પાટણની પ્રભુતા, રૂ. 5 હજાર માટે વિધવાને પેટ્રોલ છાંટી જીવતા સળગાવાયા | 2026-07-15 17:52:05
Ajays Cafe, ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે હેપ્પી વાલી ફીલિંગ | 2026-07-16 20:11:16
સુરતમાં પૂરથી થયેલા નુકશાન માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ, રૂ. 1 લાખ સુધીની રોકડ સહાય, રૂ. 30 લાખની લોનની જાહેરાત | 2026-07-15 16:34:25
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરી | 2026-07-14 18:05:18
ભરુચમાં કલાસ-1 અધિકારીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો, પોલીસને સ્યૂસાઇડ નોટ મળી | 2026-07-13 15:44:15
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ | 2026-07-13 08:54:57
વડોદરામાં વિદ્યાર્થીએ શિક્ષકને હેપ્પી બર્થડે કહ્યું તો સામે થપ્પડ મારતા મામલો બિંચક્યો | 2026-07-12 10:04:05
ભ્રષ્ટ સરપંચ પર સકંજો, દાહોદમાં એસીબીએ રૂ. 50,000 ની લાંચ લેતા સરપંચને ઝડપી લીધા | 2026-07-08 16:17:58
ભારતીય ફૂડ- ટેક સ્ટાર્ટઅપ Easy Cater પારદર્શિતાના વચન સાથે દેશવ્યાપી હાઇપરલોકલ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ લોન્ચ કરશે | 2026-07-02 13:15:42
ACB ટ્રેપઃ ચાલ- ચલગતના દાખલા માટે રૂ. 500 ની લાંચ લેનારો ઉના પોલીસ સ્ટેશનનો GRD જવાન ઝડપાયો | 2026-07-16 19:37:18
ગોંડલમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં જ જુગારનો અડ્ડો, રેન્જ IG ની ટીમનું મોટું ઓપરેશન, 13 મહિલાઓ ઝડપાઇ | 2026-07-15 11:18:02
રામ મંદિરનો શ્રેય તમારો તો લૂંટની જવાબદારી કોની ? પીએમ મોદી પર મુકુલ વાસનિકનો પ્રહાર | 2026-07-08 18:11:34
પાણી માટે રૂ.12 લાખ, બપોરના ભોજન માટે રૂ. 20 લાખ.. 3 દિવસના ડિમોલિશન દરમિયાન અધિકારીઓનું રૂ. 46 લાખનું ખર્ચા પાણી બિલ | 2026-06-26 17:54:23
ACB ટ્રેપમાં દેવભૂમી દ્વારકાના જુનિયર ક્લાર્ક ફસાયા, રૂ. 3 હજારની લાંચ લેતા ઝડપાયા | 2026-06-24 09:56:40