રીકવરી રેટ 95.98 ટકા પર પહોંચ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં એક પણ નવો કેસ નહીં
અમદાવાદઃ ગુજરાત (Gujarat)માં હવે કોરોના (corona)ના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.મંગળવારે સમગ્ર ગુજરાતમાં માત્ર 485 નવા કેસ નોંધાયા છે તેની સામે 709 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સાથે રાજ્યમાં રીકવરી દર (Recovery Rate) 95.98 ટકા પર પહોંચ્યો છે, અમદાવાદ (Ahmedabad) અને સુરત (surat) માં બે દર્દીઓના મરણ થયા છે. રાજ્યમાં કુલ 4369 દર્દીઓના મરણ થયા છે. આજે અમદાવાદમાં 103 કેસ, સુરતમાં 92, વડોદરામાં 95, રાજકોટમાં 65 , ગાંધીનગર અને મહેસાણાંમાં 14-14 કેસ, ક્ચ્છમાં 11, જામનગરમાં 19, ખેડામાં 8 અને જુનાગઢમાં 9 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 60 હજાર 44 પર પહોંચી છે,મરણ આંક (death rate)2282 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યૂને કારણે સ્થિતિ કાબુમાં છે. આગામી 31મી જાન્યુઆરી સુધી હજુ પણ કર્ફ્યૂ રહેશે, ત્યારે કોરોનાના કેસ અને મરણના કેસમાં થઇ રહેલા ઘટાડાને લઇને આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. નોંધનિય છે કે રાજ્યમાં રસીકરણની પણ શરૂઆત થઇ ગઇ છે, પહેલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12