2027 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરબદલ કરાશે
આપના બે ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ભાજપની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે
મંત્રીમંડળમાં યુવા ધારાસભ્યોને મળી શકે છે સ્થાન
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણ પછી મંત્રીઓની શપથ વિધિ શુક્રવાર, તા:17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રી મંડળના સભ્યોને શપથ લેવડાવશે.
સૂત્રોના મતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્તમાન મંત્રીમંડળના 16 માંથી લગભગ એક ડઝન મંત્રીઓને હટાવીને 15 જેટલા નવા મંત્રીઓને સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ આજે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની જેમ નાયબ મુખ્યમંત્રીનું ફોર્મ્યુલા શોધવા માટે ધારાસભ્યો સાથે બેઠક કરી શકે છે. શક્ય છે કે નાયબ મુખ્યમંત્રીનું પદ પણ હોય.
સ્વ.વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદ દરમિયાન નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા. ભાજપને ગુજરાતના આદિવાસી પટ્ટા પર અને સૌરાષ્ટ્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી આપનું ગ્રાઉન્ડ વર્ક છે. આ સાથે પાટીદાર અને OBC સમીકરણોને પણ સંતુલિત કરવાનો પડકાર છે. આ સંજોગોમાં ગુરુવારનો દિવસ રાજકીય રીતે ઘણો હલચલભર્યો બની શકે છે.
ભાજપ 2027ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરબદલ કરી રહ્યું છે, ત્યારે તે વિપક્ષને કોઈ તક આપવાના મૂડમાં નથી. જેથી હવે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
Bihar Election Results: NDA માટે રવીન્દ્ર જાડેજા સાબિત થયા ચિરાગ, બિહાર ચૂંટણીમાં નિભાવ્યો ફિનિશરનો રોલ! | 2025-11-14 18:41:19
બિહારમાં ભાજપની નવી બ્લૂ પ્રિંટઃ ભગવા રંગની ધૂમે ભાજપને બનાવ્યો સિનિયર પાર્ટનર, ભવિષ્યમાં બદલાઈ શકે છે ગઠબંધનનું સ્વરૂપ | 2025-11-14 18:38:21
કમળ અને તીરની આંધીમાં લાલટેનનો દીવો બુઝાયો, મહાગઠબંધનના સુપડાં સાફ | 2025-11-14 18:34:59
Bihar Assembly Elections: NDA બહુમતીના આંકડાને પાર કરી ગયું, 160 થી વધુ બેઠકો પર આગળ | 2025-11-14 09:34:41
ગોપાલ ઇટાલીયા પર પ્રહાર, ધાનાણીએ કહ્યું આપ અને બાપે જગતના તાતને બારોબાર ગીરવે મુકવાનુ ષડયંત્ર રચ્યું | 2025-11-03 22:11:51
ગાંધીનગર SOGમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો | 2025-11-10 15:55:08
ગાંધીનગરના અડાલજ પાસેથી ગુજરાત ATSએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યાં | 2025-11-09 10:46:00
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂઆત | 2025-11-08 17:52:34