સહાયની રકમ જમા કરાવવા માટે સ્કૂલનાં બેંક ખાતની વિગતો આપવાની રહેશે
સુરતઃ હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે અત્યાર સુધી અનેક રત્નકલાકારો બેકાર બન્યાં છે. જે પૈકી ઘણાએ જીવન ટૂંકાવ્યું છે. રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ હતી, જેને કારણે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારોને શૈક્ષિણિક સહાય કરવા માટે યોજના જાહેર કરી હતી. જેમાં 1 વર્ષથી સંપૂર્ણ બેરોજગાર હોય તેવા રત્નકલાકારોના સંતાનોની એક વર્ષની 13,500 રૂપિયા ફી ભરવાની જાહેરાત કરી હતી. પરંતુ સંપૂર્ણ બેરોજગાર રત્નકલાકારોની યોજનાને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ હવે સરકાર દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો છે.
હવે જે રત્નકલાકારો 31 માર્ચ 2024 પહેલાં ડાયમંડનું કામ છૂટી ગયું હશે અને અન્ય કોઈ જગ્યા પર રોજગારી પર લાગી ગયા હશે, તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. શાળામાં અભ્યાસ કરતાં હોવાનું શાળાનું બોનોફાઈડ સર્ટિફિકેટ અને બાળકની સ્કૂલ ફી અંગેનું સ્કૂલનું પ્રમાણ પત્ર આપાવનું રહશે.
આ સહાય મેળવવા માટે શ્રમઅધિકારી, રોજગાર અધિકારી અથવા ડાયમંડ એસોસિએશનનું પ્રમાણપત્ર જરૂરી છે. ફોર્મ ભરવાની આખરી તારીખ 23 જુલાઈ છે.
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોના મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
ભરૂચના જંબુસર નજીક ONGC સર્વે બોટ દરિયામાં પલટી: એકનું મોત, એક લાપતા, 23ને બચાવાયા | 2025-12-07 10:59:55
પાસામાં બંધ કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં 10 મો ગુનો, વેપારીને ધમકી આપી હતી | 2025-12-04 21:02:39
ACB એ રૂ.75 હજારની લાંચ લેતા જંબુસર- આમોદના આ પોલીસકર્મીને ઝડપી લીધા | 2025-12-04 14:43:16
ACB એ DGVCL ના બે કર્મચારીઓને 70 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા | 2025-12-03 21:24:20
સુરતમાં 18 વર્ષીય બાઇક બ્લોગર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલને સ્ટંટ કરવો ભારે પડ્યો, અકસ્માતમાં મોત | 2025-12-02 09:49:39