ચિલોડા નજીક ગિયોડથી કરાયું અપહરણ
ગાંધીનગરમાં રહેતા અને પાલનપુરમાં કામ કરતા ક્લાસ-1 અધિકારીનું અપહરણ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી ઉચ્ચ અધિકારીઓ પણ સુરક્ષિત નથી, પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનર આર.કે.વસાવાનું ચિલોડા પાસેના ગિયોડથી ધોળા દિવસે અપહરણ કરાયું હતુ, તેઓ સેક્ટર-12 ના તેમના નિવાસસ્થાનેથી હોસ્પિટલ ગયા બાદ કોઇ કામથી હિંમતનગર જવા નીકળ્યાં હતા, ત્યારે રસ્તામાં કેટલાક શખ્સોએ તેમની ગાડી ઉભી રાખી હતી અને તેમની નીચે ઉતારીને અન્ય ગાડીમાં લઇ ગયા હતા.
તેમને લઇને આ શખ્સો વિજાપુર તરફ જઇ રહ્યાં હતા ત્યારે જ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. ફિલ્મી સ્ટાઇલમાં ક્લાસ-1 અધિકારીનું અપહરણ થતા તેમનો પરિવાર પણ દોડતો થઇ ગયો હતો,પરંતુ ગાંધીનગર પોલીસે આરોપીઓને ઝડપીને વસાવાને સુરક્ષિત કરી દીધા હતા.
આરોપીઓએ કેમ ક્લાસ-1 અધિકારીનું અપહરણ કર્યું તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આ અધિકારી સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે અને તેઓ થોડા દિવસમાં નિવૃત પણ થવાના છે, પોલીસને અપહરણની માહિતી કંઇ રીતે મળી તે પણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આ કિસ્સો આજે પાટનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
મોટા કૌભાંડનો પર્દાફાશ, દેશની 40 મેડિકલ કોલેજો પર CBI ના દરોડા, ગુજરાતના કલોલમાં સ્વામી ભક્તવત્સલ દાસ કોલેજ વિરુધ્ધ પણ કાર્યવાહી | 2025-07-05 10:03:15
ગાંધીનગરઃ કેનાલમાં કાર ખાબકી, પાંચ લોકો ડૂબ્યાં, એક યુવતી સહિત બે લોકોનાં મોત | 2025-07-01 15:57:06
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મકાન ટ્રાન્સફરની ભરવાપાત્ર ડ્યૂટીની 80 ટકા રકમ માફ કરાશે | 2025-06-30 13:07:20
ગુજરાત સરકારે એર ઇન્ડિયા પાસે 2.70 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું, વિમાન દુર્ઘટનામાં રેસિડેન્ટ ડોકટરો રહેતા હતા તે સંપત્તિને નુકસાન થયું હતું | 2025-06-19 09:36:31
ગાંધીનગરઃ કમલમ પાસે ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દટાયા, એકનું મોત | 2025-06-18 14:52:46