કાઠમંડુઃ નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રદર્શનકારીઓ શાંત થવા તૈયાર નથી. રાષ્ટ્રપતિ ભવન પર આગ લગાવ્યાં બાદ વિરોધીઓએ અનેક મંત્રીઓ અને ભૂતપૂર્વ વડાપ્રધાનના ઘર પર હુમલો કર્યો છે. આ દરમિયાન, નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન ઝાલનાથ ખનાલના ઘર પર વિરોધીઓએ હીંસા કરી હતી. ઘરમાં આગ લગાવી દેતા પૂર્વ વડાપ્રધાનના પત્નીનું મોત થયું હતુ, પ્રદર્શનકારીની આગમાં તેમનું મોત થઇ ગયું છે.
આગમાં દાઝી જવાથી મોત
નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન ઝાલનાથ ખાનાલના પત્ની રાજલક્ષ્મીનું મોત થયું છે. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા, પ્રદર્શનકારીઓએ બિરગંજ મેટ્રોપોલિટન મેયર રાજેશમનના ઘર અને નેપાળી કોંગ્રેસના નેતા અનિલ રૂંગટાના ઘરને પણ નિશાન બનાવ્યું છે.
પીએમ ઓલીએ રાજીનામું આપ્યું
આ હિંસક વિરોધના દબાણ હેઠળ, પ્રથમ ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી પ્રદીપ પૌડેલ અને પાણી પુરવઠામંત્રી પ્રદીપ યાદવે રાજીનામું આપી દીધું છે. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ગુસ્સે ભરાયેલા વિરોધીઓએ સંસદ ભવનમાં ઘૂસીને તોડફોડ કરી અને આગ લગાવી દીધી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
લંડનમાં હત્યારો બેડરૂમમાં ઘૂસી ગયો અને ભારતીય મહિલાને મોતને ઘાટ ઉતારી, પતિ ઘરની બહાર પડેલા મળી આવ્યા | 2026-07-17 09:11:26
ટ્રમ્પનો મોટો આરોપ, ચીને 2020 ની ચૂંટણીમાં 22 કરોડ અમેરિકી મતદારોનો ડેટા ચોરી લીધો | 2026-07-17 08:40:51
બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, 45 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો | 2026-07-17 08:15:00
કોંગોમાં ઈબોલાનો કહેર ! સંક્રમિત કેસોની સંખ્યા 2,000 ને પાર, 754 દર્દીઓનાં મોત | 2026-07-15 17:17:04
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતા પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સ | 2026-07-14 18:21:29
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56