ભીમજી ભાઈની શેરીમાં આવેલ બિલ્ડીંગમાં લાગી આગ
આગ ક્યા કારણે લાગી તેની માહિતી સામે આવી નથી
રાજકોટઃ શહેરના સોની બજારમાં ભીષણ આગની ઘટના બની છે. સોની બજારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. સોની બજારમાં લાગેલી આગ એટલી ભયાનક છે કે દૂર-દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યાં છે. અચાનક કોઈ કારણોસર આગ લાગતા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી છે.ભીમજી ભાઈની શેરીમાં આવેલી બિલ્ડીંગમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આ આગ ક્યા કારણે લાગી તેની માહિતી સામે આવી નથી.
કોઇ જાનહાનિના અહેવાલ નથી
અનેક લોકોને બચાવી લેવામાં આવ્યાં છે
રાજકોટના સોની બજારમાં આવેલ ભીમજીભાઈની શેરીની બિલ્ડિંગમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બિલ્ડિંગમાં અંદાજે 300 જેટલા લોકો હતા. જેમાથી 200થી વધુ લોકોનું રેસ્ક્યૂં કરવામાં આવ્યું છે. હજુ પણ કેટલાક લોકો બિલ્ડિંગમાં અંદર ફસાયાના અહેવાલ મળી રહ્યાં છે. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50