જિલ્લા પોલીસવડાએ આ અંગે તપાસના આદેશ આપ્યાં
બૂટલેગરો તેમજ પોલીસે પુત્રને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો
રાજકોટઃ એસપી કચેરી બહાર મેટોડાના પિતા-પુત્રએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. પેટ્રોલ છાંટીને તેમજ દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ પિતા-પુત્રની પોલીસે અટકાયત કરી લીધી છે. લોધિકા પોલીસ માર મારતી હોવાનો આક્ષેપ કર્યો છે. જિલ્લા પોલીસવડાએ આ અંગે તપાસના આદેશ આપ્યાં છે. લોધિકાનાં બૂટલેગરો તેમજ ત્યાંની પોલીસે પુત્રને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો એક પિતાએ લગાવ્યાં છે.
આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હસમુખ સોમાભાઈ દાફડાએ આક્ષેપ સાથે જણાવ્યું કે હું રાજકોટના મેટોડા GIDCમાં ભાડાના મકાનમાં રહું છું. મારા પુત્રને એક કેસમાં લોધિકા પોલીસે માર માર્યો હતો.રાત્રે 1 વાગ્યે પોલીસે માર માર્યો હતો.બાદમાં મારા પુત્રને સવારે ગુંડાઓ અને બૂટલેગરોએ માર માર્યો હતો. પોલીસ અને ગુંડાઓ મળેલા હોય તેમ લાગે છે. હસમુખભાઇએ વધુમાં જણાવ્યું કે, અમે લોધિકા પોલીસ સ્ટેશનની જગ્યાએ રાજકોટ એસપી કચેરીએ ફરિયાદ કરવા ગયા હતા.
પરંતુ ત્યાંથી અમને લોધિકા પોલીસ સ્ટેશને મોકલ્યાં હતા. ગુંડાઓના ડરથી અમે પોલીસને કહ્યું કે અમારે ફરિયાદ કરવી નથી બાદમાં પોલીસે મારું નિવેદન લીધું હતુ અને બે જગ્યાએ સહી લેવડાવી હતી, ગુંડાઓથી કંટાળીને 10 જૂને મારા પુત્રએ દવા પીધી ત્યારે પોલીસ નિવેદન લેવા હોસ્પિટલ આવી હતી. પરંતુ આજ દિન સુધી અમને ન્યાય મળ્યો નથી, જેથી અમારી પાસે આત્મવિલોપણ સિવાય કોઇ રસ્તો નથી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
આ દ્રશ્યો જોઈને તમારું હૈયુ હચમચી જશો, બનાસકાંઠામાં પિતા પગમાં પડ્યાં છતાં દીકરી ટસની મસ ન થઈ અને... | 2023-06-03 17:55:11
રાજ્યમાં પાંચ દિવસ 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે પડી શકે છે વરસાદ | 2023-06-03 17:25:40
Balasore Train Accident: PM મોદીએ સ્થળની મુલાકાત લીધી, હવે ઘાયલોને મળવા હોસ્પિટલ જશે | 2023-06-03 16:49:18
આજે બાગેશ્વરધામના બાબા વડોદરામાં, લક્ઝુરિયસ લક્ષ્મીનારાયણ રિસોર્ટમાં કરાયું ભવ્ય સ્વાગત | 2023-06-03 13:59:32
દારૂનો આવો પણ નશો.... દારૂ પીવા નહીં મળે તેવા ડરથી ઓપરેશન કરાયા વગર જ દર્દી ફરાર- gujaratpost | 2023-06-03 10:15:53
Balasore Train Accident: ગુજરાત ભાજપે કાર્યક્રમો કર્યા સ્થગિત, બચી ગયેલા મુસાફરે કહી રૂંવાડા ઉભી કરી દે તેવી વાત- Gujarat Post | 2023-06-03 10:08:22
એક માએ કેમ કર્યું આવું ?? રાજકોટમાં બે બાળકોની ગળે ટૂંપો આપીને હત્યા કરી, પછી પોતે પણ આત્મહત્યા કરી - Gujarat Post | 2023-06-02 12:55:53
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના લીધા આશીર્વાદ- Gujarat Post | 2023-06-02 10:24:48
રાજકોટમાં દિવ્ય દરબાર પહેલા BAPS ના સંતોએ કર્યું ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન, કહ્યું- હિન્દુ સંસ્કૃતિમાં ચમત્કારો થાય છે ! | 2023-06-01 13:53:24
સોમનાથ મહાદેવને શીશ નમાવીને ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યાં રાજકોટ, ગુરુવારથી બે દિવસનો દિવ્ય દરબાર- Gujarat Post | 2023-05-31 11:18:25
જમીન કૌભાંડો પૂર્વ CM વિજય રૂપાણીનો પીછો નથી છોડતા ! પાંજરાપોળ જમીન કૌભાંડમાં કોંગ્રેસે હવે ઝપેટમાં લઇ લીધા | 2023-05-24 19:49:30