રાજકોટઃ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે રાજકોટ માર્કેટ યાર્ડમાં પોસ્ટ ઓફિસનું ઉદ્ધઘાટન કર્યું હતું. દરમિયાન તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યાં હતા કેજરીવાલે IBના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય તો આપની સરકાર બને તેવું નિવેદન આપ્યું હતું.જેની સામે દેવુસિંહે જણાવ્યું કે, કેજરીવાલની મનોદશા બગડી ગઇ છે. તેઓ મનોરોગીની જેમ સપના જુએ છે. હવે આ વધુ પડતું થઈ ગયું છે.
દેવુસિંહે કહ્યું કે આપ સૌ જાણો છો કે જાહેર જીવનની અંદર મોટા ગજાના નેતાઓ જુઠ્ઠું બોલે ત્યારે તેઓની વિશ્વનિયતા ઘટી જાય છે.કોઇ પણ વ્યક્તિને સપનું જોવાની છૂટ હોય છે પરંતુ ગમે તેવી વાતો કરવી મુર્ખતા છે.કોઈ કાર્યકર્તા આવું કરે અને કોઇ મુખ્યમંત્રી આવું કરે ત્યારે આ બંન્નેમાં મોટું અંતર હોય છે. આ લોકો હવે અપ્રચારને આધારે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ આવો મોકો અન્ય રાજ્યમાં મળશે આપણા ગુજરાતમાં નહીં.
દેવુસિંહે કહ્યું કે, જે લોકો રાષ્ટ્રહિતમાં કરશે અને ગુજરાતના વિકાસને આગળ વધારવામાં મદદ કરશે તેમને જ પ્રજા સ્વીકારશે. આજે ગાંધીજીનો જન્મ દિવસ છે, ગાંધીજી લીડરશીપ અને ટ્રસ્ટનું સૌથી મોટું ઉદાહરણ હતા. ગાંધીજીના એક અવાજ પર લોકો નોકરી છોડીને સ્વતંત્રતાની લડાઈમાં જોડાતા હતા. હવે આપણે પણ રાષ્ટ્રનું નવું નિર્માણ કરવાના છીએ.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
ક્ષત્રિય આંદોલન સામે સરકારનું કડક વલણ, કાળા વાવટા બતાવીને નેતાઓનો વિરોધ કરનારાઓ પર થશે કાર્યવાહી- Gujarat Post | 2024-04-18 08:51:38
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post | 2024-04-16 12:11:03
ભાજપ આ જોઇ લે....રાજકોટમાં અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજનું જોરદાર પ્રદર્શન, રૂપાલાને હટાવો... | 2024-04-14 19:01:17
રાજકોટ બેઠક પર રૂપાલાની વધી શકે છે મુશ્કેલી, પ્રથમ દિવસે જ 100થી વધુ ફોર્મ ઉપડ્યાં- Gujarat Post | 2024-04-13 10:27:28