ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં 50 દિવસથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન કૃષિ કાયદાના વિરોધ માટે કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં છે. ગાંધીનગરમાં કોંગ્રેસે રાજભવનનો ઘેરાવ કરવાનું નક્કી કર્યુ હતું. જો કે કોંગ્રેસના નેતાઓ કાર્યક્રમ આપે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ, કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
भाजपा सरकार के कृषि विरोधी काले कानून के खिलाफ देशभर के किसान विरोध कर रहे है, संघर्ष कर रहे है उनके समर्थन मे @INCGujarat के प्रभारी @SATAVRAJEEV जी की उपस्थिति मे गाँधीनगर मे धरना प्रदर्शन
— Amit Chavda (@AmitChavdaINC) January 16, 2021
किसानो पर भाजपा सरकार के अन्याय, अत्याचार को बर्दाश्त नही किया जाएगा#KisanAdhikarDivas pic.twitter.com/efgRBGQP5r
કિસાન અધિકાર દિવસ તરીકે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગાંધીનગરના સેક્ટર છમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ધરણા પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યાં હતા. પરેશ ધાનાણીએ રાહુલ ગાંધીને ભાવી વડાપ્રધાન ગણાવ્યાં હતા. તેમણે કહ્યું, ગરીબ અને ખેડૂતોના રક્ષણ માટે ભાવી વડાપ્રધાન રાહુલ ગાંધીએ આગેવાની લીધી છે.
गुजरात कांग्रेस के प्रभारी एवं राज्यसभा सांसद श्री राजीव सातव जी की उपस्थिति में आज गाँधीनगर स्थित किसान आंदोलन के समर्थन में विशाल धरना प्रदर्शन को संबोधित किया। किसान हमारी आन, बान और शान है, किसान के साथ अन्याय होगा तो कांग्रेस पार्टी शांत नहीं रहेगी। pic.twitter.com/DS4IgQPxOB
— Hardik Patel (@HardikPatel_) January 16, 2021
ભરતસિંહ સોલંકીએ ભાજપના નેતાઓ કરતાં રાવણને સારો ગણાવ્યો હતો. તેમણે કહ્યું રાવણે સીતા માતાનું અપહરણ કર્યુ હતું. આ રાવણો ઘરે ઘરે લોકોને હેરાન કરી રહ્યાં છે. તેમને મોદી સરકાર પર પ્રહાર કર્યાં હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો ભાઇ ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20