દિલ્હીઃ અનાજ માર્કેટ પાસે આવેલી સ્કૂલ બેગ બનાવતી એક ફેક્ટરીમાં લાગેલી ભયંકર આગમાં અત્યાર સુધી 43 લોકોનાં મોતની પૃષ્ટી થઇ છે, રાણી ઝાંસી રોડ વિસ્તારમાં સવારે 5 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, અંદાજે 40 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ પહોંચી ગઇ છે અને લાખો લિટર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરવાના પ્રયાસ થઇ રહ્યાં છે.
આ ફેક્ટરીમાં સ્કૂલ બેગ બનતી હોવાથી કાપડ સહિતની વસ્તુઓનો મોટો જથ્થો અહી પડ્યો હતો, જેના કારણે આગ વધુ ભયાનક બની હતી, લોકો વહેલી સવારે ઉંઘમાં હતા ત્યારે જ આગ લાગતા મોતનો આંકડો વધી ગયો છે, કેટલાક લોકો કંઇ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ, ઘટનાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારોને આશ્વાસન આપ્યું છે.
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34