નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપતા કહ્યું છે કે ભારત હંમેશાથી શાંતિનો ઉપાસક રહ્યું છે અને રહેશે. વર્તમાન વૈશ્વિક સ્થિતિને જોતા મેં સેના કમાન્ડરોને કહ્યું કે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.
તેમણે કહ્યું ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો છે. ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે. ભારત હંમેશા શાંતિનો ઉપાસક રહ્યો છે, હતો અને રહેશે.
પરંતુ આજે વૈશ્વિક પરિસ્થિતિને જોતા મેં મારા આર્મી કમાન્ડરોને કહ્યું હતું કે વિશ્વમાં અને ભારતમાં શાંતિ સ્થાપવા આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં આપણી શાંતિમાં ખલેલ ન પહોંચે તે હેતુથી આવું કહેવામાં આવ્યું હતું.
#WATCH | Lucknow, Uttar Pradesh: Union Defence Minister Rajnath Singh says, "India is the only country in the world that has given the message of 'Vasudhaiva Kutumbakam'. India has always advocated for peace...But today given the geopolitical situation, I told the army that to… pic.twitter.com/K8AJEsUVi4
— ANI (@ANI) September 6, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51
હું ભગવાન નથી, મારાથી પણ ભૂલ થઈ શકેઃ પ્રથમ પૉડકાસ્ટમાં બોલ્યા પીએમ મોદી - Gujarat Post | 2025-01-10 11:14:56
Delhi Election: 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન, આ તારીખે પરિણામ આવશે | 2025-01-07 15:26:00
રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાના પરિવારમાં કકળાટ, બહેનોએ 200 કરોડ રૂપિયાની જમીનને લઇને લગાવ્યાં આરોપ | 2025-01-07 11:00:10
ભોપાલ: 52 કિલો સોનું અને રૂ.10 કરોડ રોકડા લઈને જંગલમાં કોણ પહોંચ્યું હતું ? સૌરભ શર્મા કેસમાં મોટો ખુલાસો | 2025-01-12 10:32:29
ભાજપના નેતાના ઘરે ગયેલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ચોંકી ગયા, 4 મગર મળી આવ્યાં | 2025-01-11 11:53:54