દાહોદઃ અહીં આજે દશેરાના દિવસે થયેલા એક ગોઝારા અકસ્માતમાં ત્રણ માસૂમ બાળકોના મોત થઇ ગયા છે, અહીં ડોકી ગામ પાસે સૂકી તલાવડી પાસે તળાવમાં એક રિક્ષા પડતા અકસ્માત થયો હતો રિક્ષામાં ત્રણ બાળકો હતા જેમનું ત્યાં જ મોત થઇ ગયું છે, જેમાંથી એક બાળક તાજુ જન્મેલું હતુ. હોસ્પિટલમાંથી માતાની સાથે ઘરે જઇ રહ્યું હતુ ત્યારે જ આ અકસ્માત થયો હતો
અકસ્માતની ઘટના થતા આસપાસના લોકો અહીં ભેગા થઇ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરાઇ હતી. રિક્ષામાં સવાર તમામ લોકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા કેટલાક લોકોને થોડી ઇજાઓ થઇ છે, ત્યારે એક સાથે ત્રણ બાળકોના મોતથી તેમના પરિવારો આઘાતમાં ચાલ્યાં ગયા છે, આ ઘટના પછી ગ્રામલોકોમાં શોક છવાઇ ગયો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45