(File Photo)
અમદાવાદ: તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતમાં થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે તેઓ ગુજરાતમાં વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે. પહેલા નવી દિલ્હીથી સીધા ભાવનગર આવશે.
દીવ, ગીર સોમનાથ, અમરેલીના વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે. આ સિવાયના વિસ્તારોમાં થયેલી તારાજી અંગેની વિગતો મેળવવા માટે તેઓ ભાવનગરથી અમદાવાદ આવશે.અમદાવાદ ઉતર્યાં પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણ કરશે. અને બાદમાં અમદાવાદથી સીધા દિલ્હી જવા રવાના થશે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે પવનને કારણે વૃક્ષા ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ભાવનગર, વલસાડ, સુરત, અમરેલી, ભરુચ, આણંદ,ખેડા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 23 જિલ્લાઓના 176 તાલુકાઓમાં વાવાઝોડાને કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ ખેડૂતોને અને જે લોકોના મકાનો ધરાશાયી થઇ ગયા છે તેમને સહાય આપવાની જાહેરાત કરી દીધી છે. હવે કેન્દ્ર સરકાર પણ કોઇ મદદની જાહેરાત કરી શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કન્નૌજથી આજે ભરશે ઉમેેદવારી પત્રક- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01