(પ્રતિકાત્મક તસવીર)
વેનિસઃ ઈટાલીએ 60 વર્ષથી ઓછી વયના લોકોને એસ્ટ્રેજેનકાની કોવિડ-19 રસી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે આ પગલું એક 18 વર્ષીય મહિલાનું લોહી ગંઠાઈ જવાને કારણે મોત થયા બાદ ભરવામાં આવ્યું છે કોવિડ-19 મહામારી પર આયોજીત સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય અધિકારીએ આ જાહેરાત કરી હતી.
શિન્હુઆના રિપોર્ટ મુજબ 25 મેના રોજ મહિલાને ડોઝ આફવામાં આવ્યો હતો આ મહિલામાં બ્લડ પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા અને રસીકરણ પહેલા ડબલ હાર્મોને થેરાપી પર હતી. ઘટના બાદ તેણે રસીકરણ પ્રક્રિયા વખતે આ માહિતી શેર કરી હતી કે નહીં તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.હાલ મહિલાનું મોત અને રસીકરણ વચ્ચે શું સંબંધ હતો તે સ્થાપિત થઈ શક્યું નથી. પરંતુ આ મામલાએ યુવાનોમાં એસ્ટ્રાજેનેકાની રસીના વપરાશ પર ચિંતા વધારી દીધી છે.
પ્રેસ કોન્ફન્સમાં સરકારના મુખ્ય મેડિકલ સલાહકાર ફ્રાંકો લોકેટલીએ જણાવ્યું કે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એસ્ટ્રાજેનેકા નો પ્રથમ ડોઝ લાગી ચુક્યો છે તેમણે બીજો ડોઝ લેવો જોઈએ. હાલ આ રસી માત્ર 60 વર્ષથી મોટી વયના લોકોને જ અપાશે.આ પહેલા પણ યુરોપના અનેક દેશોમાં બ્લડ કોટિંગની સમસ્યા જોવા મળી હતી. ઇટાલીમાં આશરે 46 ટકા લોકો રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવી ચુક્યા છે, જ્યારે 23 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારના મોત – Gujarat Post | 2024-04-18 08:54:32
ક્ષત્રિય આંદોલનને દબાવવા માટે પોલીસનું જાહેરનામું, કાળા વાવટા બતાવીને નેતાઓનો વિરોધ કરવા પર પ્રતિબંધ મુકાયો – Gujarat Post | 2024-04-18 08:51:38
મહિલા સિંગરને બિભત્સ વીડિયો મોકલી ખંડણી માંગનારા ત્રણ પકડાયા – Gujarat Post | 2024-04-18 08:47:47
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
દુબઈમાં વરસાદે મચાવી તબાહી, એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું, પાડોશી ઓમાનમાં 18 લોકોનાં મોત | 2024-04-17 08:38:08
ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં વરસાદને કારણે સર્જાઇ તારાજી, ભૂસ્ખલન બાદ કાદવમાં દટાતા 20 લોકોનાં મોત | 2024-04-16 09:36:23
સરબજીતનો હત્યારો સરફરાઝ જીવતો હોવાનો પાકિસ્તાનના પોલીસ અધિકારીનો દાવો, ભારત પર લગાવ્યો આ આરોપ | 2024-04-16 09:09:53
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29